તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ…
maharashtra
-
-
રાજ્ય
આખરે મહામહેનતે બોર્ડે CETની સાઇટ ફરી શરૂ કરી; જાણો રજિસ્ટ્રેશનનું નવું સમયપત્રક અને બીજી જરૂરી વિગતો અહીં
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧ મંગળવાર અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે યોજાનારી કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ના રજિસ્ટ્રેશનની વેબસાઇટ હવે બોર્ડે મહામહેનતે…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,877 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,69,799…
-
વેપાર-વાણિજ્ય
અતિવૃષ્ટિ અને મહાપૂરથી વેપારીઓને થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન, જાણો કેટલાક વેપારીઓ પૂર્ણ રીતે બરબાદ થયા અને સરકાર પાસે શી માગણી મૂકી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જુલાઈ, 2021 મંગળવાર મહારાષ્ટ્રના કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા પ્રલયકારી મહાપૂરમાં હજારો પરિવારને નુકસાન થયું છે. હજારો…
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખરાબ હવામાનને કારણે સાતારા જિલ્લામાં પૂરગ્રસ્ત પાટણ તાલુકાની મુલાકાત રદ કરવી પડી છે. સીએમ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પૂણેથી…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સોમવાર મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ કરવા માટે ભાજપે હાથ આગળ વધાર્યો છે. ભાજપના તમામ…
-
રાજ્ય
મહારાષ્ટ્રના આ પરિવારે દહેજમાં માગ્યા લેબ્રા ડૉગ અને ૨૧ નખવાળો દુર્લભ કાચબો; પોલીસમાં નોંધાયો ગુનો, જાણો વિચિત્ર કિસ્સો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સોમવાર દેશમાં દહેજ અંગે જાગરૂકતા અભિયાન અને કાયદો હોવા છતાં આ કુપ્રથા હજી સમાજમાં મોટાપાયે…
-
રાજ્ય
સારા સમાચાર : સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્રની સ્કૂલોમાં પણ ફીમાં 15 ટકા માફી મળશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જુલાઈ, 2021 સોમવાર કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો ઑનલાઇન ચાલી રહી છે, છતાં સ્કૂલની ફીમાં ધરખમ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં આવેલી કુદરતી આફત અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના જન્મદિવસ અંગે લીધો આ મોટો નિર્ણય ; લોકોને કરી આ ખાસ અપીલ
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મચાવેલા આ…
-
વેપાર-વાણિજ્ય
આને કહેવાય માણસાઈ : વેપારધંધા ઠપ્પ, છતાં મહારાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદે દોડ્યા વેપારીઓ, ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશનની મદદની અપીલ કરી ગઈ કામ, સેંકડો વેપારીઓએ કર્યું દાન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જુલાઈ, 2021 સોમવાર દેશના કોઈ પણ વિસ્તારમાં આવેલી આફત સામે હંમેશાં મદદે દોડી જનારા મુંબઈના વેપારીઓએ ફરી…