મહારાષ્ટ્રમાં ગત 24 કલાક દરમિયાન 23,179 નવા કેસ સાથે 84 દર્દીઓના સારવાર દરમિયાન થયાં મોત મુંબઈ માં એક દિવસ માં ૨૩૭૭ નવા…
maharashtra
-
-
રાજ્ય
મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં : હવે ઉદ્ધવ ઠાકરેએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી. ત્રણેય દળોના મંત્રી હાજર.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 માર્ચ 2021 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન વર્ષા પર મહા વિકાસ આઘાડી ના ઘટક દળોના નેતાઓને…
-
રાજ્ય
ચૂંટણી આવતાં રાજ ઠાકરેએ રંગ બદલ્યો, હવે ગુજરાતીમાં બેનર અને પોસ્ટરો લગાવ્યા. ભૂતકાળમાં તોડ્યા હતા. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો…
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 માર્ચ 2021 મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાની કડક મરાઠી વાદી ભૂમિકા માટે જાણીતા છે. જોકે…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસમાં સતત વધારો.ગત સપ્તાહે દેશમાં જેટલા કેસ નોંધાયા તેના 61% માત્ર મહારાષ્ટ્રમાં
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 માર્ચ 2021 મહારાષ્ટ્રમાં કોરોનાની તેજ રફ્તાર ચિંતા વધારી રહી છે. ગત અઠવાડિયે (8 માર્ચથી 14 માર્ચ) દાખલ…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 15 માર્ચ 2021 મહારાષ્ટ્રમાં કોરોનાનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ…
-
રાજ્ય
ભાજપને જોરદાર ફટકો : મેયરની ચૂંટણી પહેલા ‘આ’ મહાનગરપાલિકા ના અડધોઅડધ નગરસેવકોના મોબાઈલ સ્વીચ ઓફ.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 15 માર્ચ 2021 મહારાષ્ટ્રના જલગાંવ માં ભારતીય જનતા પાર્ટી પાસે સંપૂર્ણ બહુમત છે. આગામી ૧૮ માર્ચના રોજ અહીં…
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,817 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 56 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 22,82,191…
-
રાજ્ય
રાજ્યના 8 મોટા શહેરોમાં કોરોનાના કેસોમાં ઉછાળા આવતા મહારાષ્ટ્ર સરકારે લીધા કડક પગલાં. કયા શહેરમાં શું પ્રતિબંધ લાગ્યા? વાંચો એક ક્લિક પર અહીં
મહારાષ્ટ્રના 10 માંથી 8 જિલ્લાઓમાં કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને રાજ્ય સરકારને સખત COVID-19 પગલાં લાગુ કરવાની ફરજ પડી છે…
-
રાજ્ય
લોકડાઉન લાગુ થવાનું છે એ સમાચાર પછી નાગપુરમાં રસ્તા પર લોકોના ટોળેટોળા. કોરોના નહીં થતો હોય તોય થઈ જશે. જુઓ ફોટોગ્રાફ.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 માર્ચ 2021 મહારાષ્ટ્ર નાગપુર માં ૭ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 15 તારીખ થી આ…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 માર્ચ 2021 મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નંદુરબાર અને શાહદા શહેરમાં કાર્યરત રહેલી તમામ શાળાઓ અને…