નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉન…
maharashtra
-
-
દેશમાં કોરોનાના 22 હજાર 854 નવા કેસ નોંધાયા આમાંથી 85 ટકા કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તામિલનાડુમાં નોંધાયા…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કેટલાક ઠેકાણે ગમે તે ઘડીએ લોકડાઉન જાહેર થશે. જાણો કયા વિસ્તારો માં પરિસ્થિતી ખરાબ છે. જ્યાં લોકડાઉન ની શક્યતા વધુ છે.
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો પ્રકોપ વકરતો હોવાથી એકાદ બે દિવસમાં અમુક ઠેકાણે લોકડાઉન મૂકવું પડશે એવા સંકેતો રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યા હતા. …
-
નાગપુરમાં બુધવારે 1710 નવા કેસ સામે આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોનાના સૌથી અધિક કેસ એક જ દિવસમાં નોંધાવાનો આ રેકોર્ડ છે…
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ શહેરમાં કોરોના ની રસી લીધી તેમણે કોરોના ની રસી નો પહેલો ડોઝ લીધો હતો. ઉલ્લેખનીય છે કે…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 11 માર્ચ 2021 મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત 15 દિવસમાં મુંબઈમાં કોરોના જેટલા કેસ…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 11 માર્ચ 2021 મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી ગતિએ કોરોના ચેપ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓ માં ફરી ભયંકર…
-
રાજ્ય
દેવેન્દ્ર ફડનવીસે ગૃહમંત્રી અનિલ દેશમુખને બરાબર આટામાં લીધા. વિધાનસભામાં આ પગલું ભર્યું. સત્તાધારી સ્તબ્ધ.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 10 માર્ચ 2021 મનસુખ હિરેન હત્યા પ્રકરણે સભાગૃહમાં રાજ્ય સરકારના ભુક્કા બોલાવનાર દેવેન્દ્ર ફડણવીસે એક બીજું હથિયાર ઉગામ્યું…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 10 માર્ચ 2021 ઉદ્ધવ ઠાકરે સરકારે એક એવા નિર્ણય પર સિક્કો માર્યો છે જેને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી…
-
રાજ્ય
સનસનાટી ફેલાઈ : વિધાન પરિષદમાં દેવેન્દ્ર ફડનવીસે કહ્યું આ પોલીસ અધિકારી નું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં સંડોવાયેલું છે.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 09 માર્ચ 2021 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે ગાડી મળી તેના માલિક મનસુખ હિરણ ની હત્યા આખરે…