ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 02 ફ્રેબ્રુઆરી 2021 આજે ખેડૂત આંદોલન 67મા દિવસમાં પ્રવેશ્યુ છે અને આ આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળવા માટે…
maharashtra
-
-
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે પૂના ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં આવીને ફસાઈ…
-
રાજ્ય
કર્ણાટક ના નાયબ મુખ્યપ્રધાને મુંબઈ ને કેન્દ્રશાસીત પ્રદેશ બનાવવાની માંગ કરી. પણ કેમ. જાણો અહીં…
મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારનો વિવાદ ફરી જાગી ઊઠ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટકના વિવાદગ્રસ્ત વિસ્તારને કેન્દ્રશાસિત ક્ષેત્ર તરીકે જાહેર…
-
મુંબઈ
આખરે લોકલ ટ્રેન શરૂ કરવાના મુદ્દે મંત્રાલયમાં મિટિંગ થઈ, ટ્રેન ચાલુ કરવા સંદર્ભે ઉદ્ધવ ઠાકરેએ કરી આ વાત.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 26 જાન્યુઆરી 2021 મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોમ્બે હાઈકોર્ટની જણાવવામાં આવ્યું હતું કે એક નિશ્ચિત સમયગાળામાં મહારાષ્ટ્ર સરકાર નક્કી…
-
એનસીપી ચીફ શરદ પવારે કોરોના રસી લેવાની ના પાડી દીઘી છે. શરદ પવારે કોરોના રસી લેવાની કેમ ના પાડી એનું કારણ આપતા…
-
રાજ્ય
મોટા સમાચાર : એનસીપીના મંત્રી ધનંજય મુંડે બાળાત્કાર ના આરોપો થી બચી ગયાં. પણ કઈ રીતે તે જાણો વિગત…
એનસીપીના નેતા ધનંજય મુંડે ની સામે લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ મહિલાએ પાછા ખેંચ્યા છે મહિલાએ કોઈ પણ કારણ દેખાડ્યા વગર પોતાની ફરિયાદ…
-
મુંબઈ
કિરીટ સોમૈયા નો સણસણતો આક્ષેપ. ઉદ્ધવ ઠાકરે અને મળતિયાઓએ ભેગા મળીને કોડીના ભાવે કરોડોની જમીન લીધી.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ધારાસભ્ય રવિન્દ્ર વાઈકરના પત્નીએ ભેગા મળીને ૩૦ જમીનો અને 19…
-
મુંબઈ
મલાડના ધારાસભ્ય અસલમ શેખે અક્કલ નું પ્રદર્શન કર્યું, વડાપ્રધાન મોદી અને વેક્સિન વિશે કરી આ વાત.
મલાડના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના મંત્રી એવા અસલમ શેખ એ માંગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા કોરોના ની રસી લેવી…
-
રાજ્ય
પતી જીતી ગયો ચૂંટણી તો પત્નીએ તેને ખભે બેસાડી આખા ગામમાં ફેરવ્યો. જાણો મહારાષ્ટ્રનો અનોખો કિસ્સો. જુઓ ફોટાઓ.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 20 જાન્યુઆરી 2021 મહારાષ્ટ્રના પુના જિલ્લાના પાલુ ગામમાં સુરેશ શંકર ગૌરવ ૫૦૦થી વધુ મતથી ચૂંટણી જીતીને સરપંચ બન્યો.…
-
રાજ્ય
આખરે કૃષિ કાયદાની વિરુધ્ધમાં શરદ પવાર મેદાને. ઉદ્ધવ ઠાકરે સાથે પોતે રસ્તા પર ઊતરશે. જાણો વિગત.
એનસીપી સુપ્રિમો શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ખેડૂત કાયદાના વિરોધમાં આવ્યા છે. મુંબઇના આઝાદ મેદાનની અંદર 25મી જાન્યુઆરીએ કૃષિ…