News Continuous Bureau | Mumbai ગુડી પડવાના દિવસે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદ પર વાગતા ભુંગળા સામે હનુમાન ચાલીસા લગાડવાનાની વિવાદાસ્પદ વાત કરી હતી, …
mla
-
-
રાજ્ય
ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના …
-
રાજ્ય
શિવસેનાને મોટો ઝટકો. ઇડીએ મહારાષ્ટ્રના આ ધારાસભ્ય 11 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત ; જાણો શું છે સમગ્ર મામલો
News Continuous Bureau | Mumbai. છેલ્લા બે સપ્તાહમાં શિવસેનાને બીજો ફટકો પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ NACL કૌભાંડના સંબંધમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ …
-
મુંબઈ
શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….
News Continuous Bureau | Mumbai. મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા મુંબઈની પાછળ ખર્ચયા છે. પરંતુ આ પૈસા કયા ગયા? …
-
મુંબઈ
કોના બાપની દિવાળી? જીમખાના, ક્લબ અને સ્પોર્ટ કોમ્પલેક્સમાં વિધાનસભ્યોને મળશે મેમ્બરશીપ.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મુંબઈમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા ક્લબ, જીમખાના, સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો એક રિપોર્ટ બનાવવામાં આવવાનો છે, જેમાં તેનો વિસ્તૃત …
-
રાજ્ય
મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઇને સસ્પેન્સ ખતમ, આ દિગ્ગજ નેતાએ આજે રાજભવનમાં લીધા શપથ; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai એન. બીરેન સિંહે આજે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા …
-
રાજ્ય
મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોના ફંડમાં વધારો કર્યો, હવે ધારાસભ્યોને વિકાસ માટે 4 કરોડને બદલે મળશે આટલા કરોડ રૂપિયા ; નાયબ મુખ્યમંત્રીની ઘોષણા..
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોના વિસ્તારના વિકાસ માટે MLA ફંડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડેપ્યુટી CM અજિત પવારે વિધાનસભામાં જણાવ્યું હતું …
-
રાજ્ય
વધુ એક ધારાસભ્યની વિદાય.. ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનું 69ની વયે નિધન, બે મહિનાથી હતા કોરોનાગ્રસ્ત
News Continuous Bureau | Mumbai ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ …
-
રાજ્ય
યુપીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા બીજેપીને ઝટકો, આ સાંસદના પુત્ર સમાજવાદી પાર્ટીમાં થયા સામેલ.. જાણો વિગતે
ન્યુઝ ક્નટીન્યુઝ, મુંબઈ,05 માર્ચ, 2022 શનિવાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા …
-
મુંબઈ
કેન્દ્રીય મંત્રી રાણેની મુસીબત વધી. મુંબઈ પોલીસે મોકલી નોટિસ. આ તારીખે હાજર રહેવાનો આપ્યો આદેશ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 02, માર્ચ 2022, બુધવાર. દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં વિવાદિત બયાન આપીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મુશ્કેલીમાં …