News Continuous Bureau | Mumbai Aditya Dhar and Ranveer Singh:રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડીએ ‘ધુરંધર’ ફિલ્મ દ્વારા વિશ્વભરમાં ૧૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. અત્યારે આ જોડી ‘ધુરંધર ૨’ ની તૈયારીમાં વ્યસ્ત છે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે. જોકે, ફેન્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ભાગ પૂર્ણ કર્યા પછી… Continue reading Aditya Dhar and Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ શું ફરી સાથે દેખાશે આદિત્ય ધર અને રણવીર સિંહ?નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મ માટે ચાલી રહી છે તૈયારીઓ
Tag: Mythological Film
Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
News Continuous Bureau | Mumbai Mahavatar Narsimha OTT Release: અશ્વિન કુમાર દ્વારા નિર્મિત એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 25 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 325.65 કરોડની કમાણી કરી હતી. હવે 56 દિવસ લાંબી રાહ જોયા બાદ 19 સપ્ટેમ્બરના રોજ 12:30 PM થી Netflix પર સ્ટ્રીમ થવા જઈ રહી… Continue reading Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
