News Continuous Bureau | Mumbai Naynayanthara: સંજય લીલા દ્વારા નિર્દેશિત ફિલ્મ બૈજુ બાવરા સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં રણવીર સિંહને લીડ રોલમાં લેવામાં આવ્યો છે અને હવે મેકર્સ ફિલ્મ માટે હિરોઈનની શોધમાં છે. જો કે રણવીર સિંહ સાથેની આ ફિલ્મ માટે આલિયા ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ડેટ મિસમેચ થવાને કારણે આલિયા આ ફિલ્મનો ભાગ નહીં બને.… Continue reading Naynayanthara: ‘જવાન’ હિટ જતાં જ નયનતારા ને મળી મોટી ઓફર, બોલિવૂડના આ દિગ્ગજ નિર્દેશક ની ફિલ્મ માટે કરવામાં આવ્યો અભિનેત્રી નો સંપર્ક
