News Continuous Bureau | Mumbai Karan johar: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 થી 5 માર્ચ સુધી જામનગર માં ચાલ્યા હતા. આ ફંક્શન માટે અંબાણી પરિવારે બોલિવૂડ થી લઈને ઘણી મોટી હસ્તીઓ ને આમંત્રણ આપ્યું હતું.સાથે જ અંબાણી પરિવારે બોલિવૂડ ના નિર્દેશક અને પાર્ટી ની શાન ગણાતા કરણ જોહર ને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમ છતાં… Continue reading Karan johar: જાણો કેમ પાર્ટીઓની શાન ગણાતો કરણ જોહર ચુકી ગયો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન?
