News Continuous Bureau | Mumbai Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંદેશ આપશે. આ …
Operation Sindoor
-
-
Main PostTop Postદેશ
Operation Sindoor: ઇન્ડિયન આર્મીએ ફરી કર્યા મોટા ખુલાસા… પાકિસ્તાનને થયેલા નુકસાન માટે પોતે જ જવાબદાર, જાણો લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ બીજું શું કહ્યું?
News Continuous Bureau | Mumbai Operation Sindoor:ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દરમિયાન, ત્રણેય સેનાઓના ઓપરેશન્સ …
-
Main PostTop Postદેશ
PM Modi Address Nation : આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે ભાષણ..
News Continuous Bureau | Mumbai PM Modi Address Nation : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી …
-
Main PostTop Postદેશ
India Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 32 એરપોર્ટ બંધ, ફરી ખુલ્યા; કામગીરી ફરી શરૂ થઈ
News Continuous Bureau | Mumbai India Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને કારણે બંધ કરાયેલા દેશના 32 એરપોર્ટ ફરી એકવાર નાગરિક ફ્લાઇટ્સ માટે …
-
મનોરંજન
Sanam Teri Kasam 2: ભારત વિરુદ્ધ નિવેદન આપવું પાકિસ્તાની અભિનેત્રી ને પડ્યું ભારે, ફિલ્મ ના મેકર્સ અને તેના કો સ્ટાર એ લીધો મોટો નિર્ણય
by Zalak Parikhby Zalak ParikhNews Continuous Bureau | Mumbai Sanam Teri Kasam 2: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગયા મહિને થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ આઘાતમાં હતો. આ હુમલામાં 26 નાગરિકોનું મૃત્યુ …
-
મનોરંજન
Amitabh Bachchan: સીઝ ફાયર બાદ અમિતાભ બચ્ચન નું ટ્વીટ થયુ વાયરલ, પોસ્ટ માં કહી આવી આવી વાત
by Zalak Parikhby Zalak ParikhNews Continuous Bureau | Mumbai Amitabh Bachchan: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થિતિ અને પહલગામ હુમલા પછી પેદા થયેલા તણાવ પર શનિવારે મોડી રાત્રે મહાનાયક અમિતાભ બચ્ચને …
-
ખેલ વિશ્વ
Operation Sindoor: ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયભીત ખેલાડી, રડી પડ્યો, કહ્યું- હવે નહીં આવું
News Continuous Bureau | Mumbai Operation Sindoor: PSL 2025 માં લાહોર કલંદર્સ (Lahore Qalandars) માટે રમતા બાંગ્લાદેશી લેગ સ્પિનર રિશાદ હુસેન (Rishad Hossain) એ મોટો ખુલાસો કર્યો …
-
Main PostTop Postદેશ
India Pakistan War : ભારતે કેટલા વિમાન તોડી પાડ્યા, કેટલા આતંકવાદીઓને માર્યા, શું પાકિસ્તાને રાફેલને નિશાન બનાવ્યું? સેનાએ આપ્યો આ જવાબ…
News Continuous Bureau | Mumbai India Pakistan War : પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. …
-
સુરત
Operation Sindoor :ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ
News Continuous Bureau | Mumbai Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ પછી ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં …
-
Main PostTop Postદેશ
Operation Sindoor: Operation Sindoor: ભારત સરકારે જાહેર કરી 7 મે ના ‘ઓપરેશન સિંદૂર’માં માર્યા ગયેલા આતંકવાદીઓની યાદી, આ મોસ્ટ વોન્ટેડના નામ પણ સામેલ
News Continuous Bureau | Mumbai Operation Sindoor: પહેલગામ હુમલા પછી, 7 મે 2025 ના રોજ ભારત દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત …