ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 ફેબ્રુઆરી 2021 અત્યાર સુધી હિંદુ ધર્મ માંથી ઇસ્લામ કે ઈસાઈ ધર્મ માં પ્રવેશ કરીને રિઝર્વેશન નો લાભ…
parliament
-
-
દેશ
નેતાઓને ખિસ્સા ઢીલા કરવા પડશે. સંસદમાં મફતિયા ભોજન બંધ થયા. સરકારે લીધું આ મહત્વનું પગલું. જાણો વિગત.
સરકારે પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી. આનથી દર વર્ષે સરકારને અને અન્ય લોકોને હવે ભોજનમાં 8 કરોડ રૂપિયાની બચત…
-
આંતરરાષ્ટ્રીય
વાહ. સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી. જે ધાર્મિક વિવિધતા નો લાભ ઉઠાવી બ્રીટને ભારત ને ગુલામ બનાવ્યું. તેની સંસદે ભારત ના ધાર્મિકતા મુદ્દે વખાણ કર્યા. જાણો વિગત..
બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે. ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક…
-
દેશ
ખેડુત આંદોલન નો ડર કે પછી કોરોના નું કારણ? આ વખતે શિયાળુ સત્ર નહીં યોજાય તેવી મિડીયા માં અટકળો. જાણો વિગત..
મિડીયા ના અહેવાલ પ્રમાણે આ વખતે શિયાળુ સત્ર નહીં યોજાય. કોરોનાના કારણે સંસદનુ શિયાળુ સત્ર સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા…
-
દેશ
સંસદની કેન્ટીનમાં ફૂડની વિવિધતા વધશે, સંસદસભ્યો માટે ભોજન હવે સેલિબ્રિટી શેફ બનાવશે… જાણો વધુ વિગતે…
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 26 ઓક્ટોબર 2020 સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના સંકુલની વ્યવસ્થામાં પણ પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. લોકસભા…
-
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 22 સપ્ટેમ્બર 2020 રાજ્યસભાને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. વિતેલા ત્રણ-ચાર દિવસથી 'ખેડૂત બિલ'ને લઈને સત્તા અને વિપક્ષની…
-
મનોરંજન
જયા બચ્ચને ફરી મોરચો ખોલ્યો, આ વખતે રાજ્યસભામાં કોરોના સંદર્ભે ઉદ્ધવ સરકારનો બચાવ કર્યો. જાણો શું કહ્યું…
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 17 સપ્ટેમ્બર 2020 આજકાલ જયા બચ્ચન મુંબઈ અને મહારાષ્ટ્ર પર થઈ રહેલા આરોપોથી ઘણા દુઃખી છે. આટલું…
-
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 17 સપ્ટેમ્બર 2020 ચાલુ સપ્તાહમાં બીજી વખત રાજનાથ સિંહ ચીન મામલે સંસદમાં બોલ્યા. રાજ્યસભામાં આપેલા નિવેદનમાં તેમણે…
-
મનોરંજન
જયા બચ્ચનના વ્હારે આવી ઉદ્ધવ સરકાર, કહ્યું – ‘બચ્ચન પરિવારને આપશે સંપૂર્ણ સુરક્ષા…’જાણો વિગતે
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 સપ્ટેમ્બર 2020 સંસદમાં જયા બચ્ચને બોલીવુડના ડ્રગ્સ કનેક્શન અંગે આપેલા નિવેદનને કારણે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે…
-
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 સપ્ટેમ્બર 2020 કેન્દ્રીય મોદી સરકાર હવે અનાજ-કઠોળ, તેલીબિયાં – ખાદ્યતેલ, ડુંગળી-બટાકા જેવી જીવન જરૂરિયાત ચીજોને આવશ્યક ચીજ…