ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં સર્જાયેલા નવા સમીકરણો વચ્ચે આજે રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. …
pm modi
-
-
રાજ્ય
શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા…’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠકને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. શિવસેના નેતા…
-
રાજ્ય
મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે મરાઠા અનામત, રાજ્યના જીએસટીના નાણાં, ચક્રવાતને…
-
દેશ
રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમની મોટી જાહેરાત ; દેશના 80 કરોડ લોકોને હવે ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ મહિના સુધી મળશે મફત અનાજ
કોરોના કાળની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ગરીબ લોકોના પેટનો ખાડો પુરવા મહત્વની જાહેરાત કરાઈ છે. પીએમ મોદીએ…
-
દેશ
પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત
કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના…
-
વીગન મિલ્ક પ્રોડક્ટને લઈ અમૂલ અને પેટા ઈન્ડિયા સામસામે આવી ગયા છે. અમૂલના વાઈસ પ્રેસિડન્ટ વલમજીએ પીએમ મોદીને પત્ર લખીને અમૂલે જાનવરોના…
-
દેશ
વડા પ્રધાને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ સર્વેક્ષણ, કરી આટલા હજાર કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને આર્થિક સહાય આપવાની કરી ઘોષણા યાસ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોને 1 હજાર કરોડની આર્થિક સહાય. …
-
દેશ
વડા પ્રધાન મોદીની જિલ્લા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ આ મુખ્ય પ્રધાને કહ્યું મને બોલવાની તક ન મળી; જાણો શું છે સમગ્ર મામલો
વડા પ્રધાન મોદીની જિલ્લા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ આ મુખ્ય પ્રધાને કહ્યું મને બોલવાની તક ન મળી; જાણો શું…
-
જ્યોતિષ
કોરોના મહામારી વચ્ચે વિધિ-વિધાન સાથે ખૂલ્યા ગંગોત્રી ધામના કપાટ.પીએમ મોદીના નામે કરાઈ પહેલી પૂજા
આજે વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રીધામનાં કપાટ વિધિવિધાનથી ખોલવામાં આવ્યાં છે આજે સવારે સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં ગંગોત્રીધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં. …
-
દેશમાં કોરોના મહામારી સંકટ વચ્ચે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના 12 દળોના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિપક્ષે…