News Continuous Bureau | Mumbai Sri Vijaya Puram Port Blair: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે “શ્રી વિજયા પુરમ” નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના પરાક્રમી લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંસ્થાનવાદી વારસાથી છૂટા થવાનું પ્રતીક છે. Sri Vijaya Puram Port Blair: ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પરના ટ્વીટ પર… Continue reading Sri Vijaya Puram Port Blair: કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી રાખ્યું ‘શ્રી વિજયા પુરમ’, PM મોદીએ આપી આ પ્રતિક્રિયા
Tag: Port Blair
Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય, આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલ્યુ; જાણો શું છે નવું નામ
News Continuous Bureau | Mumbai Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલી નાખ્યું છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય લીધો છે. … Continue reading Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય, આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલ્યુ; જાણો શું છે નવું નામ
