News Continuous Bureau | Mumbai મોહાલીના(Mohali) સોહાનામાં(Sohana) ઈન્ટેલિજન્સ બ્યુરોની(Intelligence Bureau) ઓફિસની બહાર એક ધમાકો થયો છે. અહેવાલો મુજબ ગુપ્તચર વિભાગની ઓફિસના ત્રીજા માળે રોકેટ જેવી કોઈ વસ્તુ આવીને પડી, જેનાથી વિસ્ફોટ(Blast) થયો. આ બ્લાસ્ટમાં ઓફિસના ઘણા કાચ તૂટી ગયા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જિલ્લા વહીવટી તંત્ર(District Administration) તરફથી આ વિસ્ફોટને એક સામાન્ય વિસ્ફોટ જણાવાયો છે… Continue reading પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ
Tag: punjab police
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે, પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો..
News Continuous Bureau | Mumbai પંજાબ પોલીસે દિલ્હી બીજેપી(BJP) નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની(Tajinder Pal Singh Bagga) ધરપકડ કરી છે. સાયબર સેલની(Cyber cell) ટીમે આ કાર્યવાહી કરી છે. તેની સામે મોહાલી સાયબર પોલીસ સ્ટેશનમાં(Cyber police station) કેસ નોંધવામાં આવ્યો છે. તેજિંદર પાલ સિંહ બગ્ગા પર આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી(Delhi Cm) અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) વિરુદ્ધ આપત્તિજનક… Continue reading અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે, પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો..
પંજાબની પોલીસ હાથમાં આવતા જ કેજરીવાલે જૂની અદાવતો સરભર કરવાનું શરૂ કર્યું. કુમાર વિશ્ર્વાસના ઘરે પહોંચી પંજાબ પોલીસ. જાણો શું છે મામલો…
News Continuous Bureau | Mumbai પંજાબ(Punjab)માં સરકાર સ્થાપવામાં સફળ થયા બાદ આપ- આદમી પાર્ટીના સર્વેસર્વા (Aam Aadmi Party)અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) પોતાનો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. તેમના હાથ હવે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) ચઢી ગયા છે. પંજાબ પોલીસ (Pujnab Police)કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) ના ઘરે પહોંચી ગઈ છે, જેની… Continue reading પંજાબની પોલીસ હાથમાં આવતા જ કેજરીવાલે જૂની અદાવતો સરભર કરવાનું શરૂ કર્યું. કુમાર વિશ્ર્વાસના ઘરે પહોંચી પંજાબ પોલીસ. જાણો શું છે મામલો…
ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો: પંજાબ પોલીસે કેસ સુલઝાવી દીધો, 3 આરોપીની ધરપકડ કરી… જાણો વિગતે
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 16 સપ્ટેમ્બર 2020 ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો પંજાબ પોલીસે ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે. આ અંગે પંજાબ સરકારે કહ્યું છે કે આ કેસમાં 11 વધુ આરોપીઓ ફરાર છે. તેમની… Continue reading ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો: પંજાબ પોલીસે કેસ સુલઝાવી દીધો, 3 આરોપીની ધરપકડ કરી… જાણો વિગતે
