ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021 સોમવાર કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ…
punjab
-
-
રાજ્ય
આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામુ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021 શનિવાર આજે સવારથી પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે…
-
ખેલ વિશ્વ
શાબ્બાશ! આ રાજ્યના મુખ્ય પ્રધાન ઑલિમ્પિક વિજેતા માટે બનશે શેફ, પોતાના હાથે પકવાન બનાવી ખવડાવશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે એક નવો ચીલો ચાતર્યો છે. રાજ્યના ઑલિમ્પિક વિજેતાઓ…
-
રાજ્ય
પંજાબ કોંગ્રેસનુ ઘમાસાણ: કોંગ્રેસ પ્રમુખના સલાહકાર માલવિંદર માલી એ આપ્યું રાજીનામું.. જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 ઑગસ્ટ, 2021 શુક્રવાર પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પોતાના પદ પરથી રાજીનામું…
-
રાજ્ય
શું સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? મુખ્યપ્રધાન અમરિંદરે બધા ધારસભ્યોને લંચ માટે બોલાવ્યા, પરંતુ તેમને આમંત્રણ નહીં
પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. …
-
પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને…
-
રાજ્ય
પંજાબમાં નવા-જૂની થવાના એંધાણ, સિદ્ધુએ AAP વિશે એવું કહ્યુ કે કોંગ્રેસ આવી ગયું ટેન્શનમાં ; જાણો વિગતે
પંજાબમાં ક્રિકેટરથી રાજનીતિજ્ઞ બનેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ રાજ્યની અંદર મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ચાલી રહેલા મતભેદો વચ્ચે નવો દાવ…
-
રાજ્ય
ભારતીય જનતા પાર્ટીની મોટી જાહેરાત, આ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉતારશે પોતાના ઉમેદવાર ; જાણો વિગતે
આગામી વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ. સંતોષે કહ્યું…
-
રાજ્ય
અમરિંદર સિંહ પર પ્રહારથી હિટ વિકેટ થયા નવજોત સિંહ સિધ્ધુ, હાઇકમાન્ડે ચૂંટણી માટે મુખ્યમંત્રીને સોંપી આ જવાબદારી
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧ બુધવાર પંજાબના માનસાના એક જંકયાર્ડે ભારતીય સેનાના 6નકામાં હેલિકૉપ્ટર ખરીદ્યાં છે, જે જોવા માટે લોકોનો…