• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Rajendra Shah
Tag:

Rajendra Shah

Rajendra Shah Rajendra Keshavlal Shah, born on 28 January 1913, was a Gujarati lyricist and poet.
ઇતિહાસ

Rajendra Shah: 28 જાન્યુઆરી 1913 ના જન્મેલા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગુજરાતી ગીતકાર કવિ હતા.

by kalpana Verat January 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Rajendra Shah: 1913 માં આ દિવસે જન્મેલા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગુજરાતી ગીતકાર કવિ હતા. તેમણે 20 કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે. તેમને કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

 

આ પણ વાંચો : S. N. Goenka: 30 જાન્યુઆરી 1924 ના જન્મેલા સત્ય નારાયણ ગોએન્કા વિપશ્યના ધ્યાનના ભારતીય શિક્ષક હતા.

January 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarati Sahitya I will be very beautiful If I human become a human being by ashwin mehta
Gujarati Sahitya

Gujarati Sahitya: હું માનવી માનવ થાઉં તો ઘણું-સુન્દરમ્

by Hiral Meria October 28, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:

 હું જ રહું સહુ સંગ વિલસી, 

ને હું જ રહું અવશે….

કવિ રાજેન્દ્ર શાહની ( Rajendra Shah ) આ કાવ્યપંક્તિ વેદાન્તના અહમ બ્રહ્માસ્મિ સૂત્રનો ( brahma sutra ) પડધો પાડે છે. અત્ર-તત્ર- સર્વત્ર હુંની જ વ્યાપ્તિ છે. આ સંસારમાં સહુની સંગે મારો જ સહવાસ અને મારો જ પ્રવાસ છે અને સહુનો વિલય થાય ત્યારે બાકી બચે છે તે હું છું!

વેદાન્તમાં ( Vedanta ) વર્ણવાયેલો આ હું અહંકારનો વાચક નથી, પણ તે આત્મતત્ત્વના સનાતન અનાદિ અને અનંત અસ્તિત્વનો પરિચય કરાવે છે. ઉપનિષદનું આવું બીજું સૂત્ર સાંભરે છેઃ

અણોરણીયાન – મહતોમહીયાન

અણુથીયે અણુ અને મહાનથીયે મહાન જે કંઈ છે તે આત્મતત્ત્વનો ચેતોવિસ્તાર છે. નરી આંખે ન દેખી શકાય એ તત્ત્વથી લઈને આ જગતમાં સહુથી વિરાટ અને પ્રચંડ તત્ત્વ પણ હુંની સાક્ષીએ જ સંભવે છે. અહીં આત્માની સર્વવ્યાપકતા, સર્વકાલીનતા અને સાક્ષીભાવનું હૃદયંગમ નિરૂપણ થયું છે. ભક્તકવિ નરસૈંયાએ ગાયું છેઃ

વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એ જ આશે…

આત્માને એકાકી રહેવું ગમ્યું નહીં, એટલે પછી જૂજવા રૂપે અનંત ભાસે છે!

આ પણ વાંચો :  Gujarati Sahitya: જગદંબા અને જનેતાઃ વંદન તુજને માત…

કવિની વાણી ક્યારેક ઋષિની વાણીનું ગૌરવ અને માધુર્ય ધારણ કરે છે, તેની અહીં પ્રતીતિ થાય છે. આગળ જતાં આવી પંક્તિ સહૃદય ભાવકના હૈયામાં અમૃતકણિકા બનીને સચવાઈ રહે છેઃ

 ન ત્વણું કામયે રાજ્યું, 

ન સ્વર્ગ ન પુનર્ભવમ |

 કામયે દુઃખ તમાનામ, 

પ્રાણિનામ આર્તિનાશનમ|

આપણી આ વસુધા પર વસનારાઓ અગનના અંઘોળ કરવા હુંસાતુંસી કરી રહ્યાં છે. આત્મઘાતી આક્રમણના ધીંગાણાઓ અને ધરતીની ધણધણાટીની જીવલેણ જુગલબંધી જામી છે ત્યારે મહાકવિ-મહર્ષિ વેદવ્યાસના ( Maharishi Vedvyasa ) આ વચનો આપણી સંક્ષુબ્ધ ચેતનાને શાતાદાયી મલમપટ્ટી કરતા હોવાનો અહેસાસ થાય છે. અમૃતિબંદુ સમો આ શ્લોક આપણી માનવ સભ્યતાનો મૃત્યુઘંટ વાગતો અટકાવી શકે છે. ઋષિ આ શ્લોકમાં કહે છેઃ

ના, મારે રાજસત્તા નથી જોઈતી, મારે સ્વર્ગ નથી જોઇતું, મારે મોક્ષ પણ નથી જોઈતો, મારે હૈયે તો બસ એક જ કામના છે કે આ દુનિયામાં દુઃખથી દૂણાયેલા અને પીડાઓ-વ્યાધિઓથી ઘેરાયેલા જીવોની યાતનાઓનો સમૂળગો નાશ થાય…

સંપ્રદાયવાદીઓ અને સામ્રાજ્યવાદીઓની સંકીર્ણ અને સંહારક મનોદશાનો શિકાર બનેલી નિર્દોષ માનવતા હવે શ્રદ્ધાભરી મીટ માંડે તો કોના ભણી? વેદ વ્યાસની ઋષિવાણી આપણી જીવન શ્રદ્ધાને વારંવાર સંકોરે છે. સ્વર્ગની અને સત્તાની, રાજ્યની અને વૈભવની અમર્યાદ લાલસાઓ અને ભોગવાદી માનસિકતા આપણને ક્યારેક હિંસક અને નિષ્ઠુર બનાવે છે. ધર્મ અને રાજકારણનું વ્યાપારીકરણ અને અપરાધીકરણ માણસને ભીતરથી ખોખલો અને ખાલીખમ બનાવે છે. માનવીનું ભૌતિક ભૂખાવળાપણું અને અનૈતિક અકરાંતિયાપણું તેને વિનિપાત અને વિનાશની ચોખટ પર લાવી મૂકે છે. એકવીસમી સદીમાં માનવતાના મશાલચીનો સનાતન જીવનધર્મ વ્યાસજીએ દર્શાવ્યો છે. જનાબ હાલિ સાહેબનો શેર સાંભરે છેઃ

ફરિસ્તોસે બેહતર હૈ, ઇન્સાન બનના 

મગર ઇસમેં પડતી કે મહેનત જિયાદા!! ..

આ પણ વાંચો :  Gujarati Sahitya: ખુશ કરીને કોઈને, બસ, ખુશ થવું!

 

Ashwin Mehta

Ashwin Mehta

October 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક