News Continuous Bureau | Mumbai Haryana Violence: હરિયાણા (Haryana) પોલીસે નૂહ જિલ્લા (Nuh District) માં તાજેતરની સાંપ્રદાયિક હિંસાના સંબંધમાં ઘણા રોહિંગ્યા (Rohingya) શરણાર્થીઓની ધરપકડ કરી છે. નુહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયાએ જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓએ તૌરુમાં હરિયાણા શહેરી વિકાસ પ્રધિકરણની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. જેના કારણે ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી કેટલાકની ઓળખ… Continue reading Haryana Violence: નુહ હિંસામાં રોહિંગ્યા શરણાર્થીઓની સંડોવણી.. હરિયાણા પોલિસની કાર્યવાહી… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
Tag: rohingya
ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિગ્યા સંદર્ભે કેન્દ્ર સરકારે ઉઠાવ્યા મહત્વપૂર્ણ પગલાં. જાણો વિગત…
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ગેરકાયદેસર રીતે રહેનારા રોહિંગ્યાને પાછા મોકલવાના આદેશ આપ્યા છે બજેટ સત્ર દરમિયાન સાંસદ કિરોડી લાલ મીણાના સવાલ પર રાજ્યસભામાં ગૃહમંત્રાલયે કહ્યું કે, યોગ્ય દસ્તાવેજો ન હોય તેવી વ્યક્તિને પરત મોકલવાનો નિયમ છે. આ નિયમ હેઠળ તમામ રાજ્યોને વર્ષ 2014 અને 2019 માં રોહિંગ્યાને પરત મોકલવાની વિગતવાર સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર… Continue reading ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિગ્યા સંદર્ભે કેન્દ્ર સરકારે ઉઠાવ્યા મહત્વપૂર્ણ પગલાં. જાણો વિગત…
મુસલમાનો નાગરીકત્વ મેળવવા માટે ખ્રિસ્તી બની રહ્યા છે..!!! ચોંકાવનારો અહેવાલ..
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 23 જુલાઈ 2020 સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) બન્યાં બાદ ઘણા અફઘાન અને રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. જેથી તેઓ ભારતીય નાગરિકત્વ મેળવી શકે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને ચેતવણી આપી દીધી છે. એક અભ્યાસમાં જણાયું છે કે રોહિંગ્યાં અને અફઘાન, બાંગ્લાદેશી મુસ્લિમો ખ્રિસ્તી ધર્મમાં વટલાઈ ગયા છે જેનાં આશરે… Continue reading મુસલમાનો નાગરીકત્વ મેળવવા માટે ખ્રિસ્તી બની રહ્યા છે..!!! ચોંકાવનારો અહેવાલ..
