ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને બહુ જલદી ડૉક્ટરેટની પદવીથી સન્માનવામાં આવવાના છે. શરદ પવારને …
sharad pawar
-
-
રાજ્ય
આ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતાએ એનસીપી સુપ્રીમો પવાર પર સાધ્યું નિશાન, આપ્યું એવું નિવેદન કે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021 મંગળવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા અનંત ગીતે NCP પ્રમુખ શરદ પવાર પર નિશાન …
-
રાજ્ય
એક કામ કરો શરદ પવાર, તમે પોતે જ કૉન્ગ્રેસમાં આવી જાઓ. કૉન્ગ્રેસ પાર્ટીએ શરદ પવારની ખિલ્લી ઉડાવી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021 સોમવાર કૉન્ગ્રેસને જમીન વગરના જમીનદાર ગણાવનારા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધયક્ષ શરદ પવારને ફરી કૉન્ગ્રેસમાં જોડાઈ જવાની …
-
રાજ્ય
શરદ પવારના કડવા શબ્દો : કૉન્ગ્રેસની હાલત જમીન વગરના જમીનદાર જેવી, કૉન્ગ્રેસે કહ્યું જેને જમીન રાખવા આપી હતી તેણે જમીન પડાવી લીધી; જાણો કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચેનો ઝઘડો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021 શનિવાર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કૉન્ગ્રેસની હાલત જમીન વગરના જમીનદાર જેવી સરખાવતાં રાજ્યમાં કૉન્ગ્રેસ …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021 મંગળવાર ગત કેટલાંક વર્ષમાં મહારાષ્ટ્રએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઘણી કાર્યવાહીનો અનુભવ કર્યો છે. દરેક …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 ઓગસ્ટ 2021 શનિવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ …
-
રાજ્ય
વિપક્ષના એક થવાના પ્રયત્નોને લાગશે મોટો ઝટકો! એનસીપી સુપ્રીમો શરદ પવાર ગૃહ પ્રધાન અમિત શાહ આજે કરશે બેઠક, રાજકીય અટકળો તેજ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 03 ઓગસ્ટ, 2021 મંગળવાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, નવી દિલ્હીમાં આજે (મંગળવારે) એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. નવી …
-
વેપાર-વાણિજ્ય
વેપારીઓને માથે આ તો કેવી પનોતી? કોલ્હાપુર અને સાંગલીના વેપારીઓ થયા બેહાલ, કોરોના મહામારી બાદ હવે વરસાદી આફત; દુકાનો ખોલવા સતારામાં વેપારીઓનો મોરચો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 24 જુલાઈ, 2021 શનિવાર મહારાષ્ટ્રના કોકણ, મધ્ય મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદે અનેક તબાહી મચાવી દીધી છે. એમાં પણ કોરોના …
-
રાજ્ય
એનસીપી સુપ્રીમો શરદ પવારનો આખરી દાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે ગુફતેગુ કરી ; જાણો વિગતે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં …
-
રાજ્ય
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.
મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલની રાજકીય પરિસ્થિતિ …