News Continuous Bureau | Mumbai Sanjay Raut : સાંસદ સંજય રાઉતને શિવસેનાના સંસદીય નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સાંસદ ગજાનન કીર્તિકરને…
shivsena
-
-
રાજ્ય
આખરે નક્કી થઈ ગયું! મુખ્યમંત્રી એકનાથ શિંદે 40 ધારાસભ્યો સાથે ‘આ’ તારીખે અયોધ્યા જશે, પ્રભુ રામચંદ્રના દર્શન કરશે
News Continuous Bureau | Mumbai મુખ્યમંત્રી એકનાથ શિંદે 6 એપ્રિલના અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી શિંદે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદો સાથે અયોધ્યા…
-
રાજ્યMain Post
મુખ્યમંત્રી શિંદેએ MNS કાર્યાલયની મુલાકાત લીધા બાદ શિવસેના-MNS ગઠબંધન સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ
News Continuous Bureau | Mumbai શું MNS અને શિંદેની શિવસેના ડોમ્બિવલીમાં MNS કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લીધા પછી કોઈક મામલે સંમત થયા હતા? મનસેના રાજુ…
-
મુંબઈ
ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.
News Continuous Bureau | Mumbai મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ ભાજપના કાર્યકરને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે…
-
રાજ્ય
શું ઉદ્ધવ ઠાકરેને લાગશે વધુ એક ઝટકો, મનસેમાંથી ઠાકરે જૂથમાં આવેલા આ પૂર્વ કોર્પોરેટરો પણ હવે શંકાના દાયરામાં, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..
News Continuous Bureau | Mumbai મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેનાની માન્યતા મળ્યા બાદ, એક પછી એક પદાધિકારીઓ ઉદ્ધવ ઠાકરેનું સમર્થન છોડીને…
-
રાજ્ય
સુપ્રીમ કોર્ટના એવા બે સવાલ જેણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેની ઊંઘ ઉડાડી દીધી.હવે બધાની નજર ચુકાદા પર.
News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટમાં આશરે નવ મહિના સુધી દલીલો ચાલ્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર સંદર્ભે નો નિર્ણય ગમે ત્યારે આવી શકે…
-
રાજ્ય
પાર્ટી તો હાથમાંથી ગઈ હવે સેના પણ.. ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, હવે આ પૂર્વ મંત્રી શિંદે જુથમાં જોડાયા..
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ઠાકરે જૂથના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી દીપક સાવંતે…
-
રાજ્ય
સુપ્રીમમાં મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ : 3 વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યુને અચાનક કેમ ફૂટ પડી? CJI એ રાજ્યપાલ પર ઉઠાવ્યા સવાલ.. કરી તીખી ટિપ્પણી..
News Continuous Bureau | Mumbai રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તેઓએ જાણવું જોઈએ કે જો તેઓ વિશ્વાસનો મત બોલાવે છે, તો તે…
-
News Continuous Bureau | Mumbai અંબરનાથમાં ઠાકરે જૂથને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અંબરનાથમાં ઠાકરે જૂથના તમામ પદાધિકારીઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. સોમવારે પદાધિકારી…
-
રાજ્યMain Post
ઉદ્ધવ ઠાકરે ને ઝટકે પે ઝટકા. સૌથી નજીકના ગણાતા નેતા ના દીકરાએ એકનાથ શિંદેની શિવસેના પસંદ કરી.
News Continuous Bureau | Mumbai ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ ઉદ્ધવ ઠાકરેનું જૂથ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. મહારાષ્ટ્રના…