ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 જૂન 2021 ગુરુવાર વર્ષો સુધી મુંબઈ મહાનગરપાલિકામાં તથા મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તામાં ભાગીદાર રહેલા શિવસેના-ભાજપ છુટ્ટા પડી ગયા …
shivsena
-
-
મુંબઈ
ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે શિવસેના ભવનની બહાર રાડો; થઈ છુટ્ટા હાથની મારામારી, જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧ બુધવાર ભારતીય જનતા યુવા મોરચા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે શિવસેના ભવન ખાતે ઝડપ થઈ છે. …
-
મુંબઈ
શિવસેનાનો સ્ટંટ હવે ભારે પડ્યો : નાળાનો કચરો કૉન્ટ્રૅક્ટર પર નહીં, પણ કર્મચારીને માથે નાખેલો, હવે કર્મચારીની તબિયત ખરાબ થઈ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 જૂન 2021 બુધવાર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષોનું મતદારોને રીઝવવાનું ચાલુ થઈ …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 15 જૂન 2021 મંગળવાર ચાંદીવલીના શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે ગુનો નોંધો નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. …
-
મુંબઈ
નાળા સફાઈ બરાબર ન થતા શિવસેનાના ધારાસભ્ય એ કોન્ટ્રાક્ટર પર નાળા નો કચરો નંખાવ્યો અને નાળાના પાણીથી નવડાવી નાખ્યો. જુઓ વિડિયો.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧ સોમવાર મુંબઈ શહેર ના ચાંદીવલી વિસ્તારના ધારાસભ્ય દિલીપ લાડે એ શિવસેનાની મા આંદોલન કર્યું છે. …
-
દેશ
‘ધીરજનો બાંધ તૂટયો, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે’, આ રાજકીય પાર્ટીએ કેન્દ્ર પાસે કરી માંગ ; જાણો વિગતે
શિવસેનાના નેતાઓએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને જમ્મુનો અલગ દરજ્જો, અલગ વિધાનસભા અને કાયદાકીય અધિકાર …
-
રાજ્ય
શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા…’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠકને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. શિવસેના નેતા …
-
મુંબઈ
શિવસેનાનો વટ મુંબઈગરાઓને પડ્યો મોંધો; કંગના રનૌત સામેની કાનૂની લડાઈમાં અધધધ આટલાં લાખ રૂપિયા પાલિકાએ ખર્ચી નાખ્યા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 જૂન 2021 ગુરુવાર બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસમાં બાંધકામ તોડી પાડ્યા બાદ ચાલી રહેલી કાનૂની લડાઈ પાછળ …
-
મુંબઈ
આવી છે શિવસૈનિક મેયર? મુંબઈવાસીનો સવાલ : કૉન્ટ્રૅક્ટ કોને આપ્યો? કિશોરી પેડણેકર : તારા બાપને! જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 જૂન 2021 ગુરુવાર મુંબઈના પ્રથમ નાગરિક કહેવાતાં મેયર કિશોરી પેડણેકરે સોશિયલ મીડિયા ટ્વિટર પર વાંધાજનક ભાષાનો ઉપયોગ …
-
મુંબઈ
કાંદિવલીના પાવનધામ કોવિડ કૅર સેન્ટરને લઈને કેમ શિવસેનાને ક્ષોભજનક પરિસ્થિતમાં મુકાવું પડ્યું? જાણો વિગત…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 મે 2021 ગુરુવાર કાંદિવલી(પશ્ચિમ)ના મહાવીર નગરમાં પાવનધામ કોવિડ કૅર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ઓછા દરે અને ઉચ્ચ પ્રકારની …