News Continuous Bureau | Mumbai Adah sharma: બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા ‘ધ કેરળ સ્ટોરી’ પછી લાઈમલાઈટ માં આવી હતી. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. હવે વધુ એક વખત અદા શર્મા ચર્ચામાં આવી છે. વાસ્તવ માં જ્યારથી અદા શર્મા ને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટની બહાર જોવા મળી છે ત્યારથી એવું કેહવામાં આવી… Continue reading Adah sharma: શું અદા શર્મા એ ખરીદી લીધું સુશાંત સિંહ રાજપૂત નું ઘર? અભિનેત્રી એ આ વાત નો ખુલાસો કરતા કહી આવી વાત
