ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧ બુધવાર દેશનાં સૌથી પ્રાચીન મંદિરોમાંના એક, મુંબઈના મહાલક્ષ્મી મંદિરને લક્ષ્મીની કૃપા મળી નથી. કોરોનાના કારણે…
temple
-
-
જ્યોતિષ
કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ખુલશે ગુજરાત ના તમામ પવિત્ર યાત્રાધામ ; જાણો વિગતે
ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને…
-
પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ રહેશે. અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. ડાકોર…
-
રાજ્ય
આને શું કહેશો? કોઇમ્બતુરના મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી; મંત્રો પણ બનાવી લીધા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ મે ૨૦૨૧ શનિવાર કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો…
-
ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15…
-
જ્યોતિષ
કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૭ મે 2021 સોમવાર કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં…
-
કાશી વિશ્વનાથ મંદિરમાં ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે. લોકો માત્ર ઘરગૃહસ્થી બહારથી જ દર્શન કરી શકશે આ ઉપરાંત સવારે…
-
રાજ્ય
ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર ઉત્તરાખંડમાં આશરે ૫૧ જેટલા મંદિરો નું સંચાલન હવે સરકાર ના હાથમાંથી મહંતોના હાથમાં ચાલી…
-
મુંબઈ
મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરને લઈ મોટા સમાચાર : 1લી જાન્યુઆરીથી માત્ર આટલા જ ભક્તો કરી શકશે દર્શન..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 31 ડિસેમ્બર 2020 કોરોના નિમિત્તે 1 જાન્યુઆરી, 2021 ના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા…
-
જ્યોતિષ
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત વૈષ્ણો દેવીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. એક જ દિવસમાં અધધ આટલા હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા…
દેશમાં હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોવાથી નિયમો સાથે ધાર્મિક સ્થાનોને ખોલવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવીનું મંદિર નવ…