• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - tieup
Tag:

tieup

વેપાર-વાણિજ્ય

ભારતીય પોસ્ટ યૂઝર્સ માટે સારા સમાચાર -ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ભારત સરકાર India Post Payments Bank અને WhatsApp ની વચ્ચે ટાઈઅપ(TieUp) કરવાની તૈયારીમાં છે. તેનાથી યૂઝર્સને(Users) ઘણી બેંકિંગ(Banking) અને ફાઇનાન્શિયલ સર્વિસ(Financial services) ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, સરકાર વોટ્‌સએપ મારફતે ગ્રાહકોને સારામાં સારી સર્વિસ આપવા માંગે છે. તેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. 

મીડિયા અહેવાલ મુજબ ડિજિટલાઈજેશનને(Digitization) પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં ઈન્ડિયા પોસ્ટ અને વોટ્‌સએપની(India Post and WhatsApp) વચ્ચે ભાગેદારી થઈ શકે છે. આ પાર્ટનપશિપથી(partnership) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટકસ્ટર્સને સારામાં સારી સર્વિસ મળી શકશે. આ સુવિધા જો ગ્રાહકોને મળશે તો તેમને બેઝિક કામ માટે બ્રાંચ જવાની જરૂરિયાત રહેશે નહીં. રિપોર્ટમાં તે લોકોને હવાલો આપવામાં આવ્યો છે, જે આ પાર્ટનરશિપ વિશે વિગતવાર જાણે છે. તેનાથી યૂઝર્સને એકાઉન્ટ બેલેન્સ(Account balance) ચેક કરવાની સુવિધાથી લઈને નવું બેંક એકાઉન્ટ(Bank account) ખોલવા સુધીનો ઓપ્શન મળશે. 

આ સમાચાર પણ વાંચો : LICના IPOને મળેલા નબળા પ્રતિસાદને લઈને જેપી મોર્ગને કહી દીધી મોટી વાત-જાણો વિગત

વર્ષ ૨૦૧૮માં ઈન્ડિયા પોસ્ટ પમેન્ટ બેંકને લોન્ચ કરવામાં આવી હતી. આ પબ્લિક લિમિટેડ કંપની(Public Limited Company) છે, જેમાં કેન્દ્ર સરકારનો(Central Government) ૧૦૦ ટકા હિસ્સો છે. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની(Department of Post) અન્ડર પેમેન્ટ બેંકની(Under Payment Bank) જેમ સેટઅપ કરવામાં આવ્યું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટને ૬૦ દિવસ સુધી ચલાવવામાં આવશે. તેમાં IPPB સર્વિસની જેમ જ બેલેન્સ ચેક કરવું, નવું એકાઉન્ટ ઓપન કરવું, પિન કે પાસવર્ડ બનાવવો જેવા તમામ કામ થઈ શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમાં સેલેક્ટેડ ગ્રાહકોને વધારે સર્વિસ મળશે. આ સર્વિસમાં કેશવિડ્રો(Case Withdrawal) અને ડિપોઝિટ(deposit), આઘારથી આધાર ટ્રાન્સફર, પેન નંબર અપડેટ કરાવવો અને આધાર નંબર અને એકાઉન્ટને મેનેજ બેનિફિશિયરીને મેનેજ કરવું જેવા તમામ કામો થશે. અત્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કસ્ટમર્સ ઓનલાઈન સર્વિસ કે ડિજિટલ બેકિંગને IPPB વેબસાઈટ અથવા તો મોબાઈલ એપ મારફતે એક્સેસ કરી શકે છે.

June 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કરનારી રાજય સરકાર સામે CAITએ વ્યક્ત કરી નારાજગી; જાણો વિગત

by Dr. Mayur Parikh December 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

 

વિદેશી ઓનલાઈન કોમર્સ કંપની એમેઝોન ભારતમાં અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને વેપાર કરી રહી છે. સરકારના કાયદા-કાનૂનને ગણકારતી નથી. સરકારી અધિકારીઓને સાથે સાઠગાંઠ કરીને દેશને નુકસાન કરી રહી હોવાનો શરૂઆતથી દેશભરના વેપારી સંસ્થાઓનું નેતૃત્વ કરતી કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) આરોપ કરી રહી છે. હવે CAIT એ  ભારતમાં અનેક રાજયોએ એમેઝોન સાથે વેપારને લગતા MOU કર્યા હોવાનો દાવો કર્યો છે. રાજય સરકારની આ નિતી સામે .CAITએ નારાજગી વ્યક્ત કરી છે. 

CAIT બહાર પાડેલા પ્રેસ રીલીઝમાં એવા આરોપ કરવામાં આવ્યા હતા કે એમેઝોન વૈશ્વિક અપરાધી છે. વેપારમાં તેના દ્વારા આચરવામાં આવેલી નિતીઓને કારણે અનેક દેશમાં એમેઝોનને દંડ કરવામાં આવ્યો છે. હાલ ભારતમાં પણ એમેઝોન સામે જુદી જુદી તપાસ ચાલી રહી છે. એવા સમયે અનેક રાજ્ય સરકારે તેની સામે વેપારને લગતા કરાર કર્યા છે. એમેઝોન પર વેચાતા ઉત્પાદનોમાં  સરકારી એજેન્સીઓએ પ્રવેશ કર્યો હોવાનો દાવો પણ CAIT એ કર્યો હતો.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ મધ્ય પ્રદેશમાં એમેઝોન સામે ઓનલાઈન ગાંજો વેચવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેથી મધ્ય પ્રદેશ સરકારે એમેઝોન સાથે કરેલા MOU તાત્કાલિક ધોરણે રદ કરવા જોઈએ. કાયદાનું ઉલ્લંઘન કરનારી કંપની સાથે  સંબંધ રાખવા બદલ મધ્ય પ્રદેશની સરકાર પાસે જવાબ માગવામાં આવશે. એમેઝોન સાથે કરવામાં આવેલા MOUને રદ કરવાની માંગણી પણ કરવામાં આવશે એવું CAIT એ કહ્યું હતું.

અમદાવાદ, રાજકોટ, મુંબઈના વેપારીઓ દ્વારા વિઝિટ કરાઈ, સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં વેપારીઓ દ્વારા શો-રૂમ બુક કરાયા

એમેઝોન સાથે વેપાર કરવાને લઈને CAITનું પ્રતિનિધિ મંડળ ફક્ત મધ્ય પ્રદેશની સરકાર પાસેથી જ નહીં પણ તમામ રાજયના મુખ્ય પ્રધાનને પત્ર લખશે. આવશ્યકતા જણાય તો મુખ્ય પ્રધાનની મુલાકાત લઈને તેમની પાસે પોતાની માગણી પણ રાખશે એવું CAIT કહ્યું હતું. 
CAITના કહેવા મુજબ માર્ચ 2021માં એમેઝોને મધ્ય પ્રદેશ સરકારના એમ્પોરિયમ મૃગનયનીને પોતાના ઈ-પોર્ટલ પર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.  મધ્ય પ્રદેશમાં એમેઝોન 5,000થી વધુ વણકરોને તેમના ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદ કરશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

December 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ભારતમાં કરિયાણા બજાર પર પ્રભુત્વ જમાવવા મુકેશ અંબાણીએ લીધું આ પગલું, જાણો વિગત

by Dr. Mayur Parikh November 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

ભારતમાં કરિયાણા બજારમાં એમેઝોન અને વોલમાર્ટની માલિકીના ફિલપકાર્ટ સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. હવે કરિયાણાની બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની વોટ્સ એપનો સહારો લેવાની છે. ભારતીયો હવે નવા "ટૅપ અને ચેટ" વિકલ્પ દ્વારા મુકેશ અંબાણીના JioMart પરથી કરિયાણાનો ઓર્ડર આપવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકશે.

90-સેકન્ડના ટ્યુટોરીયલ અને કેટલોગ સાથે વોટ્સએપ શોપિંગ આમંત્રણો મેળવનારા JioMart વપરાશકર્તાઓના જણાવ્યા અનુસાર જીઓ પર ડિલિવરી મફતમાં થશે  અને અહીં મિનિમમ ઓર્ડરની કોઈ શરત નહીં હોય. ઑફર પર દૈનિક આવશ્યક ચીજોમાં ફળો, શાકભાજી, અનાજ, ટૂથપેસ્ટ અને પનીર, ચીઝ અને ચણાનો લોટ જેવી વસ્તુઓ ઉપલબ્ધ હશે. ગ્રાહકો એપ્લિકેશનમાં તેમની શોપિંગ બાસ્કેટ ભરી શકે છે અને તેઓનો ઓર્ડર પ્રાપ્ત કરતી વખતે JioMart દ્વારા અથવા માલ જયારે ઘરે આવે ત્યારે રોકડ રકમમાં ચૂકવણી કરી શકે છે.

 

બજારમાં હવે લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશના ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર જબરદસ્ત પ્રભુત્વ મેળવી લીધું છે. ભારતના ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં હરીફોને બરોબરની સ્પર્ધા આપી રહ્યા છે. હવે તેઓએ દેશની વધતી જતી સ્પર્ધાત્મક ઈ-કોમર્સ બજારમાં આગેકૂચ કરવા માગે છે.
 આ પગલું Meta Platforms Inc., જે અગાઉ Facebook Inc. તરીકે ઓળખાતું હતું. તેણે રિલાયન્સના Jio પ્લેટફોર્મ યુનિટમાં લગભગ 6 બિલિયન ડોલરનું રોકાણ કર્યાના 19 મહિના પછી આવ્યું છે. WhatsAppના દેશમાં લગભગ 530 મિલિયન યુઝર્સ છે, ત્યારે રિલાયન્સને કરિયાણા વેપારમાં તેનો સારો ફાયદો મળી શકે છે એવુ માનવામા આવે છે.

November 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક