Tag: Train schedule

  • Ahmedabad Railway: અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

    Ahmedabad Railway: અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Railway: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

    1. ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પૈસેન્જર, મહેસાણા થી 12:10 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે તથા 12:42 કલાકે ધીનોજ, 12:49 કલાકે સેલાવી, 12:56 કલાકે રણુજ, 13:02 કલાકે સંખઈ તથા 13:20 કલાકે પાટણ પહોંચશે.
    2. ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પૈસેન્જર, પાટણ થી 16:40 કલાકને બદલે 16:25 કલાકે ઉપડશે તથા 16:31 કલાકે સંખઈ, 16:37 કલાકે રણુજ, 16:46 કલાકે સેલાવી, 16:53 કલાકે ધીનોજ તથા 17:15 કલાકે મહેસાણા પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Global Skills Center: હવે સિંગાપોર જેવું કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહારાષ્ટ્રમાં બનશે: મંત્રી લોઢા

    3. ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણ થી 12:30 કલાકને બદલે 12:10 કલાકે ઉપડશે તથા 12:16 કલાકે સંખઈ, 12:22 કલાકે રણુજ, 12:30 કલાકે સેલાવી, 12:39 કલાકે ધીનોજ 13:00 કલાકે મહેસાણા 13.19 કલાકે આંબલિયાસણ, 13:30 કલાકે ડાંગરવા, 13:38 કલાકે ઝુલાસણ, 13:54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.

    યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Western Railway: યાત્રીઓ માટે સારા સમાચાર.. પશ્ચિમ રેલવે ચલાવશે વધુ ત્રણ જોડી મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો, જાણો સમયપત્રક

    Western Railway: યાત્રીઓ માટે સારા સમાચાર.. પશ્ચિમ રેલવે ચલાવશે વધુ ત્રણ જોડી મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો, જાણો સમયપત્રક

    News Continuous Bureau | Mumbai

    Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયા ની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :

    1. ટ્રેન નંબર 09405/09406 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ફેરા)
    ટ્રેન નંબર 09405 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ 13 અને 17 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી 22:40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે જંઘઈ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ 15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ જંઘઈ થી 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.
    માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.
    આ ટ્રેનમાં એસી 2-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

    આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

    2. ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ફેરા)

    ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે.
    માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
    આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

    3. ટ્રેન નંબર 09139/09140 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (02 ફેરા)

    ટ્રેન નંબર 09139 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વામિત્રી થી 08:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:30 કલાકે બલિયા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09140 બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ 23:30 કલાકે બલિયાથી ઉપડશે અને ત્રીજા દિવસે 10:05 કલાકે વિશ્વામિત્રી પહોંચશે.
    માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંતહિરદારામ નગર, વિદિશા, ગંજ બાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે.
    ટ્રેન નંબર 09139 નો વડોદરા સ્ટેશન પર એક્સ્ટ્રા સ્ટોપેજ હશે. ટ્રેનમાં એસી 1-ટિયર, એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

    આ સમાચાર પણ વાંચો:  Ahmedabad Municipal Corporation: રેલ યાત્રીઓની મુસાફરી થશે સરળ, રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી અને અમદાવાદ વચ્ચે શરૂ કરાઈ બસ સેવા..

    ટ્રેન નંબર 09405, 09453 અને 09139 નું બુકિંગ 06 ફેબ્રુઆરી 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણઁ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

    Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

    News Continuous Bureau | Mumbai

    Western Railway: ઉત્તર પશ્ચિમ રેલવેના ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

    Western Railway: સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

    1. 22 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
    2. 23 અને 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
    3. 23 અને 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ
    4. 24 અને 26 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14808 દાદર-જોધપુર એક્સપ્રેસ
    5. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ
    6. 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નં.20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ
    7. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
    8. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20492 સાબરમતી-જૈસલમેર એક્સપ્રેસ
    9. 24 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નં. 20491 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ
    10. 25 થી 27 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
    11. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 74841 ભગત કી કોઠી-ભિલડી ડેમુ,
    12. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 74842 ભગત કી કોઠી-ભિલડી ડેમુ,
    13. 22 થી 24 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14893 ભગત કી કોઠી-પાલનપુર એક્સપ્રેસ
    14. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14894 પાલનપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ
    15. 22 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
    16. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નં. 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
    17. 24 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નંબર 12461 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
    18. 24 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નં. 12462 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તારીખ

    Western Railway: આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

    1. તાત્કાલિક અસરથી 21 ફેબ્રુઆરી 2025 સુધી, ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ભગત કી કોઠી થી શોર્ટ ઓરીજીનેટ થશે અને જોધપુર-ભગત કી કોઠી વચ્ચે આંશિક રદ રહેશે.
    2. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ બાસની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાસની-ભગત કી કોઠી વચ્ચે આંશિક રદ રહેશે.
    3. 23 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ બાસની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાસની-જોધપુર વચ્ચે આંશિક રદ રહેશે.
    4. 23 અને 24 ફેબ્રુઆરી ૨૦૨5 ની ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ લુની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને લુની-જોધપુર વચ્ચે આંશિક રદ રહેશે

    આ સમાચાર પણ વાંચો:  Amit Shah: પ્રતિબંધિત સંગઠનો સાથેના કરારોથી ત્રિપુરામાં આવી શાંતિ અને સમૃદ્ધિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2800થી વધુ નિમણૂક પત્રોનું કર્યું વિતરણ

    Western Railway: પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો

    1. 22 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 16312 કોચુવેલી-શ્રી ગંગાનગર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-મેડતા રોડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફૂલેરા-મેડતા રોડ બાયપાસ ચાલશે.
    2. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 20475 બિકાનેર-મિરજ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર – મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
    3. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
    4. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 16588 બિકાનેર-યસવંતપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
    5. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ રતનગઢ-બીકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા રતનગઢ-ડેગાના-ફૂલેરા-મારવાડ ચાલશે.
    6. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બીકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફૂલેરા-મેડતા રોડ બાયપાસ-બીકાનેર ચાલશે.
    7. 22 અને 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-ગાંધી નગર કેપિટલ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
    8. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બિકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફુલેરા-મેડતા રોડ બાયપાસ-બિકાનેર ચાલશે.
    9. 22 અને 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બિકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફુલેરા-મેડતા રોડ બાયપાસ-બિકાનેર ચાલશે.

    મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.
    ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in પર જઈને જોઈ શકો છો .

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું  સમયપત્રક

    Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક

    News Continuous Bureau | Mumbai

    Western Railway:  પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

    •  01 ફેબ્રુઆરી 2025 થી, ટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે અને 14.50 કલાકને બદલે 12.20 કલાકે પાલનપુર પહોંચશે.
    •  01 ફેબ્રુઆરી, 2025 થી, ટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી 15.40 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને 22.20 કલાકને બદલે 19.50 કલાકે ગાંધીધામ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો:  Surat RTO: તૈયાર થઇ જાવ પસંદગીના નંબરપ્લેટ માટે, આ તારીખથી શરૂ થશે મોટર સાયકલના ગોલ્ડન અને સિલ્વર નંબરનો ઓનલાઈન ઓક્શન

    ઉપરોક્ત ફેરફારને કારણે, બધા મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. મુસાફરોને વિંનતી કરવામાં આવે છે કે ટ્રેનોના સંચાલન સમય થી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ના થાય.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

    * ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

    ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

    આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

    ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Western Railway : પશ્ચિમ રેલવે ચલથાણ-ગંગાધરા સ્ટેશન વચ્ચે આ તારીખે કરશે બ્લોકનું સંચાલન, આ ટ્રેનોને થશે અસર.

    Western Railway : પશ્ચિમ રેલવે ચલથાણ-ગંગાધરા સ્ટેશન વચ્ચે આ તારીખે કરશે બ્લોકનું સંચાલન, આ ટ્રેનોને થશે અસર.

    News Continuous Bureau | Mumbai

    Western Railway : મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝ મુજબ રોડ ઓવર બ્રિજના ( road over bridge ) નિર્માણ માટે 36 મીટરના કમ્પોઝિટ ગર્ડરના ( Composite Girder ) લોકાર્પણ માટે 18, 19, 20 અને 22 ઓક્ટોબરે બ્લોક લેવામાં આવશે. તાપ્તી વેલી વિભાગની સુરત-ભુસાવલ લાઇનના ચલથાણ-ગંગાધરા સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન લાઇન પર બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોનું શેડ્યુલ ( Train schedule ) રિશેડ્યુલ કરવામાં આવશે એટલે કે મોડી ઉપડશે.

    અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની ( Trains ) વિગતો નીચે મુજબ છે:

    આ ટ્રેનો રિશેડ્યુલ કરવામાં આવશે:

    1. ટ્રેન નંબર 19046 છપરા-સુરત તાપ્તી ગંગા એક્સપ્રેસ, જે 17, 18 અને 21 ઓક્ટોબર, 2023 ના રોજ તેની મુસાફરી શરૂ કરે છે, તેને 2 કલાક માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  MP Assembly Election 2023: તમે જઈને દિગ્વિજય સિંહના કપડાં ફાડો…: MPના પૂર્વ CM કમલનાથે પોતાની જ પાર્ટીના નેતા વિશે કેમ કહ્યું આવું? જુઓ વિડીયો..વાંચો વિગતે અહીં..

    2. ટ્રેન નંબર 09378 નંદુરબાર-ઉધના મેમુ, 18, 19, 20 અને 22 ઑક્ટોબર, 2023 ના રોજ તેની મુસાફરી શરૂ કરી રહી છે, તેને 1 કલાક માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.

    3. ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19 ઓક્ટોબર, 2023 ના રોજ તેની મુસાફરી શરૂ કરી રહી છે, તેનું સમયપત્રક 2 કલાક માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.

    મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો.