ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 ઑગસ્ટ, 2021 શનિવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક બસ લોકાર્પણ ના સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું છે …
uddhav thackeray
-
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખરાબ હવામાનને કારણે સાતારા જિલ્લામાં પૂરગ્રસ્ત પાટણ તાલુકાની મુલાકાત રદ કરવી પડી છે. સીએમ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પૂણેથી …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવવાથી કોંકણ રેલવે ટ્રેક પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર મુસાફરો ફસાયા …
-
રાજ્ય
‘અષાઢી એકાદશી’ના પાવન પર્વ પર વિઠ્ઠલ માઉલી મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમની પત્ની સાથે ભગવાન વિઠ્ઠલની કરી પૂજા-અર્ચના; જુઓ તસવીરો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 જુલાઈ, 2021 મંગળવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે (મંગળવારે) 'અષાઢી એકાદશી' નિમિત્તે સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં …
-
રાજ્ય
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.
મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલની રાજકીય પરિસ્થિતિ …
-
રાજ્ય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે
મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે. મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને …
-
રાજ્ય
નફ્ફટ રાજકારણ : આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રસિદ્ધિ પાછળ દોઢસો કરોડ ખર્ચી માર્યા; જાણો વિગત….
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧ સોમવાર એક તરફ મહારાષ્ટ્ર સરકાર આર્થિક ભીંસમાં છે, તેમજ પોતાની આર્થિક કમજોરીને હલ કરવા માટે …
-
મુંબઈ
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શરદ પવારને લપડાક, શરદ પવારના આ નિર્ણયને પલટી નાખ્યો અને એ પણ પૂછ્યા વિના
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧ બુધવાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કૅન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓને રહેઠાણની સુવિધા પૂરી પાડતા મ્હાડાના …
-
રાજ્ય
મુખ્ય પ્રધાનની કાળી કમાણી વિદેશમાં પડી છે, મહારાષ્ટ્રના આ સંસદસભ્યે કર્યો સનસનીખેજ આરોપ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 જૂન 2021 બુધવાર મહારાષ્ટ્રના અમરાવતી શહેરનાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્ય …