ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 12 ઓક્ટોબર 2020 કોવિડ -19 સામેના યુદ્ધમાં લોકોએ "સંપૂર્ણ દિલથી ભાગીદારી" નોંધાવવી પડશે એવો પુનરોચ્ચાર કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકારે વધુ લોકોને સમાવવા માટે રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓની સંખ્યા વધારવાનું મન બનાવ્યું છે. ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્ર ધીરે ધીરે અને કાળજીપૂર્વક તમામ ક્ષેત્રો ખોલી રહ્યું છે, ત્યારે લોકોએ… Continue reading મુંબઇગરાઓ ચેતી જાવ: જો સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરશો તો ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે .. ઉદ્ધવ ઠાકરેની ચીમકી
