Indian Navy : ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં બતાવી બહાદુરી, માત્ર 24 કલાકમાં જ બે મોટા હાઇજેકના પ્રયાસોને બનાવ્યા નિષ્ફળ, આટલા પાકિસ્તાનીઓને બચાવ્યા

by kalpana Verat
Indian Navy Indian Navy Rescues 19 Pak Sailors Kidnapped By Pirates In Arabian Sea

News Continuous Bureau | Mumbai

Indian Navy : 

  • ભારતીય નૌકાદળે માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના બે મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. 
  • ભારતીય નૌકાદળે સોમવારે સોમાલિયાના પૂર્વ કિનારે અરબી સમુદ્રમાં 19 પાકિસ્તાની નાવિકોના જીવ બચાવ્યા. 
  • જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા ઈરાનના જહાજ FV અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
  • ભારતીય નૌકાદળના સૈનિકોએ સોમાલિયાના ઈસ્ટ કોસ્ટમાં આ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું. 
  • અગાઉ, ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો

આ સમાચાર પણ વાંચો : Land for Job Scam: EDએ લાલુ પ્રસાદ યાદવની કરી 10 કલાક પૂછપછ.. જમીનના બદલામાં નોકરીના મામલે આટલા પશ્નો પૂછ્યા.. આજે થશે તેજસ્વીની પુછપરછ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More