Fali S Nariman: સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ ફલી નરીમનનું થયું નિધન, ઇન્દિરા ગાંધી સરકારના આ નિર્ણયના વિરોધમાં આપી દીધું હતું રાજીનામું..

by kalpana Verat
Fali S Nariman Famous jurist of India Fali S. Nariman dies at the age of 95

News Continuous Bureau | Mumbai 

Fali S Nariman: 

  • ભારતના વરિષ્ઠ વકીલોમાંના એક ફલી એસ. નરીમનનું નિધન થઈ ગયું છે.
  • તેમણે આજે બુધવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 
  • તેમણે ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
  • નરીમનને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે નરીમને નવેમ્બર 1950માં વકીલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Germany : ડેક્ઝિટ થશે નવું બ્રેક્ઝિટ, શું જર્મની પણ બ્રિટનની જેમ EUને અલવિદા કહેશે? આ પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More