મહારાષ્ટ્ર પહોંચ્યો બર્ડ ફ્્લુ, ૮૦૦ મરઘા ના મોત. તંત્ર એલર્ટ.

by Dr. Mayur Parikh
  • મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના મુરુંબા ગામ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીઓના મોત થયા છે.
  • મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતાની સાથે મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું છે.
  • પરભાણીના જિલ્લાધિકારી એ આદેશ જાહેર કર્યો કે ગામમાં 10 કિલોમીટરના દાયરામાં આવનારા વિસ્તારોમાં મરઘીઓ બીજા જિલ્લામાં નહીં મોકલવામાં આવે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More