Site icon

FDઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો સામાન્ય લોકોને લાગુ નહિ પડે; RBIએ કરી આ સ્પષ્ટતા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ FDના ઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રિટેલ FDના નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા નિયમો માત્ર બિઝનેસ હાઉસિસ અથવા કંપનીઓ માટે જ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ કંપનીઓની મોટી FD પાકતાંઑટો રિન્યુ થશે નહીં અને મુદત પૂર્ણ થતાં સેવિંગ ઍકાઉન્ટના જ વ્યાજદર લાગુ થશે.

RBIના આ નવા નિયમથી લોકો નારાજ થયા હતા, એથી RBIએ સ્પષ્ટતા કરતાં આ નિવેદન આપ્યું છે કે આ નિયમો સામાન્ય લોકોની નાની મૂડીને અસર કરશે નહિ. સામાન્ય નાગરિકો દ્વારા જમા કરવામાં આવેલી FD માટે રિન્યુઅલના જૂના નિયમો જ લાગુ રહેશે. આ અગાઉના આદેશમાં RBIએ આ ફેરફારની જાણ કરતું પરિપત્ર બહાર પાડ્યું હતું.

નિયમોની ઐસી કી તૈસી BMC કર્મચારીઓ પોતાની પત્નીઓની કંપનીને નામે લઈ રહ્યા છે BMCના લાખો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ, ઉચ્ચ અધિકારીઓની મિલીભગતની શંકા; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હવે આ નવા નિયમ મુજબ કંપનીઓની FDઑટો રિન્યુ થશે નહિ. RBIએ આ સંદર્ભે બૅન્કના બોર્ડને પારદર્શક નીતિ ઘડવા કહ્યું છે.

Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
Exit mobile version