Site icon

Independence Day : અમદાવાદ મંડળ પર 77માં સ્વતંત્રતા દિવસનું આયોજન, કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજાશે અનેક કાર્યક્રમ.

Independence Day : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 15 ઓગસ્ટ 2023 ના રોજ મંડળ કાર્યાલય પરિસરમાં 77 માં સ્વતંત્રતા દિવસ નું આયોજન કરવામાં આવશે.

Independence Day programs will be held in Ahmedabad

Independence Day programs will be held in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદ(Ahemdabad)ના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સવારે 09:35 વાગ્યે શરૂ થશે અને સવારે 09:45 વાગ્યે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન(National Anthem) કરવામાં આવશે તથા રેલવે સુરક્ષા બલ, ભારત સ્કાઉટ ગાઇડની પરેડ(India scout guide parade)નું નિરીક્ષણ કરવામાં આવશે અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા મહાપ્રબંધકનો સ્વતંત્રતા દિવસ સંદેશ વાંચવામાં આવશે, ત્યારબાદ કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version