Site icon

મુંબઈમાં આટલા ટકા કોરોનાના દર્દી અસિમ્પટેટિકઃ માત્ર આટલા ટકા દર્દી જ હોસ્પિટલાઈસ્ડ, BMCનો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 ગુરુવાર.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના દર્દીની સંખ્યા 15,000 પર ગઈ છે. રોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે, તેમાંથી 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. 

મુંબઈમાં ઓમાઈક્રોનની એન્ટ્રી બાદ ડિસેમ્બર 2021થી કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી ડિસેમ્બરના મુંબઈમાં 108 દર્દી હતા. તે સંખ્યા વધીને 15,000 પર પહોંચી ગઈ છે. જોકે મોટાભાગના દર્દીમાં અસિમ્પ્ટેટિક છે.

હાલ 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. તેથી તેમાંથી માત્ર 17થી 18 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કોઈ લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને  હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. માત્ર એક ટકા દર્દીને જ ઓક્સિજનની આવશ્યકતા જણાઈ છે. 

મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version