Site icon

 મીરા રોડ અને ભાયંદર વાસીઓ આનંદો, પાણી ટંચાઇ ઓછી થઈ : હવે દૈનિક બે કરોડ દસ લાખ લિટર પાણી વધારે મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Community

 શનિવાર

મીરારોડ અને ભાયંદર વિસ્તાર મુંબઈ શહેરના એક્સ્ટેંશન બની ગયા છે. અહીં રહેનારા લોકો ને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. મુંબઈ શહેરને અડીને આવેલા હોવા છતાં તેમને પાણી મળતું નથી.

હવે તેમને દૈનિક બે કરોડ દસ લાખ લીટર એટલે કે ૨૧ મિલીયન લીટર પાણી દરરોજ અતિરિક્ત મળશે.

વાત એમ છે કે મીરા રોડ અને ભાયંદરના જનપ્રતિનિધિઓ તેમજ સ્ટેમ પ્રાધિકરણની બેઠક થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એમઆઈડીસી પોતાના કોટા માંથી થોડુંક વધુ પાણી મીરા રોડ અને ભાયંદર માં એ આપશે તેમજ સ્ટેમ પ્રાધિકરણ પોતાના કોટા માંથી પણ વધુ પાણી મીરા રોડ અને ભાયંદર ને વાળશે. આમ મીરા રોડ અને ભાયંદર ને દર પચાસ કલાકે પાણી મળતું હતું તેના સ્થાને દર 24 કલાકે પાણી મળશે.

અરે વાહ સારા સમાચાર : મુંબઈમાં કોરોના પોઝિટિવીટી રેટ સાવ તળિયે. આખા દેશમાં શહેરોમાં સૌથી ઓછો.

આ ફેસલા થી અમે મીરારોડ અને ભાયંદર ને પાણીની ઓછી તકલીફ પડશે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version