Site icon

ભારતની ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો દંડાઇ. મરકજ મામલે ખોટા સમાચાર દેખાડવા બદલ આ પગલાં લેવાયા..

કોરોના કાળ દરમિયાન દિલ્હીમાં તબલીગી સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 13 થી 24 માર્ચની વચ્ચે, તબલીગી સમુદાયના 16,500 લોકો નિઝામુદ્દીનની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમ બાદ લોકો જુદા જુદા રાજ્યોમાં પાછા ફર્યા. જોકે પાછળથી આ ઘટનાને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ ઘટનાની ગેર રજુઆત કરવા બદલ ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોને દંડ ફટકારવામાં આવ્યો છે.  

દંડ લાદવા ઉપરાંત સંબંધિત ન્યૂઝ ચેનલે 23 જૂને રાત્રે 9 વાગ્યે સમાચાર પ્રસારિત થાય તે પહેલાં શ્રોતાઓની માફી માંગવાનો નિર્દેશ પણ આપ્યો છે. 

ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરીટી (એનબીએસએ) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version