Site icon

ભારતની ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો દંડાઇ. મરકજ મામલે ખોટા સમાચાર દેખાડવા બદલ આ પગલાં લેવાયા..

કોરોના કાળ દરમિયાન દિલ્હીમાં તબલીગી સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 13 થી 24 માર્ચની વચ્ચે, તબલીગી સમુદાયના 16,500 લોકો નિઝામુદ્દીનની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમ બાદ લોકો જુદા જુદા રાજ્યોમાં પાછા ફર્યા. જોકે પાછળથી આ ઘટનાને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ ઘટનાની ગેર રજુઆત કરવા બદલ ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોને દંડ ફટકારવામાં આવ્યો છે.  

દંડ લાદવા ઉપરાંત સંબંધિત ન્યૂઝ ચેનલે 23 જૂને રાત્રે 9 વાગ્યે સમાચાર પ્રસારિત થાય તે પહેલાં શ્રોતાઓની માફી માંગવાનો નિર્દેશ પણ આપ્યો છે. 

ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરીટી (એનબીએસએ) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version