383
Join Our WhatsApp Community
સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી થી આમરણ અનશન પર બેસવાના હતા
હવે તેમણે અનશન નો નિર્ણય રદ કર્યો છે અને તેઓ આમરણ અનશન પર નહીં બેસે
કેન્દ્રીય કૃષિમંત્રી ના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો હોવાને કારણે તેમણે અનશન રદ્ કર્યા
You Might Be Interested In