Site icon

મોટા સમાચાર : પશ્ચિમ બંગાળમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન પર હુમલો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હવે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ મમતા બેનરજીના સમર્થકો બેફામ થઈ ગયા છે. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરન પશ્ચિમ મિદનાપુર વિસ્તારમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા ત્યારે ૫૦ લોકોના ટોળાએ તેમની ગાડી પર હુમલો કરી દીધો હતો. તેમણે મંત્રી મહોદય ની ગાડી તોડી નાખી હતી. આ સંપૂર્ણ ઘટના સમયે પોલીસ વિભાગ પણ કશું કરી શકી નહોતી.

Join Our WhatsApp Community

સારા સમાચાર : આ કંપનીએ નાના બાળકો માટે કોરોના ની વેક્સિન બનાવી લીધી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે હિંસા થઈ અને હવે ચૂંટણી પતી ગયા બાદ મોટાપાયે હિંસા થઈ રહી છે જેમાં ૧૫ થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે.
24 કલાક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ તેમના કબજામાં નથી કારણ કે તેઓ મુખ્યમંત્રી નથી. જોકે અત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. બીજી તરફ હિંસક બનાવો સતત બની રહ્યા છે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version