Site icon

મોટા સમાચાર : પશ્ચિમ બંગાળમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન પર હુમલો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હવે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ મમતા બેનરજીના સમર્થકો બેફામ થઈ ગયા છે. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરન પશ્ચિમ મિદનાપુર વિસ્તારમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા ત્યારે ૫૦ લોકોના ટોળાએ તેમની ગાડી પર હુમલો કરી દીધો હતો. તેમણે મંત્રી મહોદય ની ગાડી તોડી નાખી હતી. આ સંપૂર્ણ ઘટના સમયે પોલીસ વિભાગ પણ કશું કરી શકી નહોતી.

Join Our WhatsApp Community

સારા સમાચાર : આ કંપનીએ નાના બાળકો માટે કોરોના ની વેક્સિન બનાવી લીધી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે હિંસા થઈ અને હવે ચૂંટણી પતી ગયા બાદ મોટાપાયે હિંસા થઈ રહી છે જેમાં ૧૫ થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે.
24 કલાક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ તેમના કબજામાં નથી કારણ કે તેઓ મુખ્યમંત્રી નથી. જોકે અત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. બીજી તરફ હિંસક બનાવો સતત બની રહ્યા છે.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version