Site icon

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CBSE અભ્યાસક્રમની 10 અને 12 ની પરીક્ષા સ્થગિત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.

આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

હવે જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે

CBSE અભ્યાસક્રમમાં ધોરણ 10 મા ૧૮ લાખ તેમજ ધોરણ-12માં ૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version