Site icon

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CBSE અભ્યાસક્રમની 10 અને 12 ની પરીક્ષા સ્થગિત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.

આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

હવે જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે

CBSE અભ્યાસક્રમમાં ધોરણ 10 મા ૧૮ લાખ તેમજ ધોરણ-12માં ૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version