Site icon

 સ્વાસ્થ્ય મંત્રાલય ની ખુલ્લી ચેતવણી, આગામી ચાર સપ્તાહ કટોકટીના છે. બીજું શું કહ્યું? જાણો વિગતે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

દેશભરમાં ભયાવહ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે એક સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા ચાર સપ્તાહ ભારત દેશ માટે કટોકટીના છે. તેમણે કહ્યું કે મહામારી ની બીજી લહેર અંકુશમાં લાવવા માટે હવે લોકસહભાગ એકમાત્ર અનિવાર્ય ઉપાય છે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે હવે અનેક રાજ્યો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આથી લોકોએ હવે ખૂબ ચેતીને ચાલવું જોઈએ. જો સ્વાસ્થ્યના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ બેકાબૂ બનશે.

દેશના આ 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર, એક દિવસમાં નોંધાય છે 40થી 50 હજાર કેસ. જાણો વિગતે…

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version