Site icon

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદે રામ મંદિર માટે ઘણો મોટો ફાળો આપ્યો. જાણો વિગત

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં નિર્માણ માટે પૂર્વી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના તરફથી 1 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક ભવ્ય રામમંદિર તમામ ભારતીયોનું સ્વપ્ન છે.

Join Our WhatsApp Community

આમ સાંસદો માં ગૌતમ ગંભીરે એક મોટુ ડોનેશન આપ્યું છે. જે ઉલ્લેખનીય છે.

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version