Site icon

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદે રામ મંદિર માટે ઘણો મોટો ફાળો આપ્યો. જાણો વિગત

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં નિર્માણ માટે પૂર્વી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના તરફથી 1 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક ભવ્ય રામમંદિર તમામ ભારતીયોનું સ્વપ્ન છે.

Join Our WhatsApp Community

આમ સાંસદો માં ગૌતમ ગંભીરે એક મોટુ ડોનેશન આપ્યું છે. જે ઉલ્લેખનીય છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version