331
Join Our WhatsApp Community
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ સંબંધિત નવી એડવાઇઝરી જારી કરી છે.
જો કોઈ વ્યક્તિ એન્ટિજેન અથવા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે, તો તે વ્યક્તિએ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.
જો કોઈ દર્દી કોવિડથી સાજો થઇ ગયો છે, તો પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે ટેસ્ટની જરૂર નથી.
લોકડાઉનમાં પણ માતૃભાષા ગુજરાતીની આ પ્રાથમિક શાળામાં વધી સંખ્યા; જાણો વિગત…
You Might Be Interested In