Site icon

કોરોનાનો કહેર કાબૂમાં : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સરખામણીએ રિકવર કેસ વધ્યા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,256 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 152 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,39,684 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,100 લોકો સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.81 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,85,662 એક્ટિવ કેસ છે.

 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version