Site icon

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને આ તારીખથી મફતમાં વેક્સિન મળશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

આજે મોદી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ 1 એપ્રિલ પછી ૪૫ વર્ષ ઉંમર થી ઉપરની દરેક વ્યક્તિ હવે કોરોના ની રસી મફત લઇ શકશે.

આ માટે કોઇ વિશેષ અને અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ જે મોજુદા રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા છે તે વ્યવસ્થા હેઠળ તેઓ વેક્સિન લઇ શકશે. 

મહારાષ્ટ્રમાં આટલા મહિનામાં સર્વે કોઈને વેક્સિન મળી જશે.

સરકારે જાહેરાત કરી છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રસી ની વ્યવસ્થા છે. આથી દરેક વ્યક્તિને રસી મળી શકશે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version