Site icon

નેપાળ હાઉસે નવા નકશાને મંજૂરી, રાજકીય નકશામાં ભારતનાં કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરા વિસ્તારનો સમાવેશ કર્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

10 જુન 2020

મંગળવારે નેપાળના ગૃહના પ્રતિનિધિઓએ દેશના રાજકીય નકશાને બદલવા માટે, બંધારણમાં સુધારણા બિલને સર્વાનુમતે મંજૂરી આપી હતી. બદલાયેલા નકશામાં કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે, 

આ વિશે નેપાળનું વિદેશ મંત્રાલય કહે છે કે “અમે ટૂંક સમયમાં ભારત સાથે સંવાદ શરૂ કરવાના છીએ. વાતચીત દ્વારા આ સમસ્યા હલ કરવામાં આવશે" જોકે “કાલીને સરહદ તરીકે સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઐતિહાસિક તથ્યોના આધારે અમે વાતચીત કરીશું. અમારી જમીન પર અમારો અધિકાર રહેશે.” 

ઉલ્લેખનીય છે કે.. નેપાળના આ પ્રસ્તાવ પર ભારતે મહોર લગાવાની ચોખ્ખી ના પાડી દીધી છે, 

 જોકે, નેપાળના સંસદસભ્યો પાસે હજુ પણ સુધારણાની દરખાસ્ત મુકવા માટે 72 કલાક બાકી છે અને પ્રતિનિધિ ગૃહ દ્વારા મંજૂરીનો અર્થ એ નથી કે સુધારણા પ્રક્રિયા હજી પૂર્ણ થઈ ગઈ છે…

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version