Site icon

શું ગંગા નદીના પવિત્ર પાણીમાં ફેલાયો છે કોરોના?? વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સામે આવ્યું તથ્ય ; જાણો વિગતે  

કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેના પગલે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. 

Join Our WhatsApp Community

અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે બીએચયુના વૈજ્ઞાનિકોએ ગંગાજળના નમૂનાઓ 16 સ્થળો પર લીધા હતા. તેને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ, પેલેઓ સાયન્સ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version