Site icon

શું ગંગા નદીના પવિત્ર પાણીમાં ફેલાયો છે કોરોના?? વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સામે આવ્યું તથ્ય ; જાણો વિગતે  

કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેના પગલે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. 

Join Our WhatsApp Community

અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે બીએચયુના વૈજ્ઞાનિકોએ ગંગાજળના નમૂનાઓ 16 સ્થળો પર લીધા હતા. તેને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ, પેલેઓ સાયન્સ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version