Site icon

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે  સરકાર આ કામ કરે ; જાણો વિગતે 

દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. 

સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને વળતર આપવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢવા આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

આ કામગીરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવશે. 

જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતને કોરોનાના મૃતકના પરિવારને રૂા.4 લાખનું વળતર આપવા એક અરજી થઇ હતી.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Madvi Hidma: આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા: માડવી હિડમાનું નેટવર્ક તબાહ, 7 માઓવાદી ઠાર, આટલા ની ધરપકડ
Bihar Government: બિહારના નવા મંત્રીમંડળની સંભવિત યાદી તૈયાર: જુઓ નીતિશ કેબિનેટમાં કોણ-કોણ બની શકે છે મંત્રી?
Al-Falah University: અલ-ફલાહ યુનિવર્સિટી કેસ: ચેરમેન જાવદ અહેમદ સિદ્દીકી EDના ૧૩ દિવસના રિમાન્ડ પર; મોડી રાત્રે કોર્ટે આપ્યો આદેશ
Exit mobile version