112
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
India population: તાજેતરમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ભારત દેશમાં પારસીઓની વસ્તી ( Parsi population ) માં પંચ્યાસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે કે જૈનોની વસ્તી ( Jain population ) પણ એક ટકા જેટલી ઘટી છે.
India population: હિન્દુઓની સંખ્યા પણ ઘટે છે.
આંકડામાં દર્શાવ્યા મુજબ હિન્દુઓની ( Hindus ) સંખ્યા માં આશરે 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આઝાદી સમયે ભારત 85% હિન્દુઓ હતા જે હવે ઘટીને 78% જેટલા થયા છે.
આ સમાચાર પણ વાંચો: Stock Market: FIIએ 2024માં ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી રૂ. 46,000 કરોડ ઉપાડ્યા, છેલ્લા મહિનામાં શેરોનું વેચાણ 9,300 કરોડની આસપાસ.. જાણો શું છે મુખ્ય કારણ..
India population: મુસલમાનોની જનસંખ્યા વધી.
મુસલમાનોની જનસંખ્યામાં ( Muslim population ) જોરદાર વધારો નોંધાયો છે. આઝાદી સમયે મુસલમાનોની વસ્તી લગભગ 10% હતી જે વધીને 14% થઈ ગઈ છે.
You Might Be Interested In