Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: દીકરી ની વિદાય બાદ ભાવુક થયો આમિર ખાન, મીડિયા સામે વ્યક્ત કરી લાગણી

Aamir khan: આમિર ખાનની દીકરી ઈરા ખાન ના લગ્ન થઈ ગયા છે. દીકરી ના લગ્ન બાદ આમિર ખાન પહેલીવાર મીડિયા સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

aamir khan expressed his emotions after daughter ira marriage

aamir khan expressed his emotions after daughter ira marriage

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે ઉદયપુર માં ધામધૂમ થી લગ્ન કરી લીધા છે. આ ભવ્ય લગ્ન પરિવાર અને મિત્રો ની હાજરી માં કરવામાં આવ્યા હતા. ઇરા અને નૂપુરે ભવ્ય લગ્ન પહેલા જ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ઉદયપુર માં ભવ્ય લગ્ન યોજાયા હતા. હવે આખો ખાન પરિવાર અને શિખરે પરિવાર મુંબઈ પરત ફર્યો છે. દીકરી ની વિદાય બાદ પહેલી વાર આમિર ખાને મીડિયા સાથે વાત કરી હતી. 

Join Our WhatsApp Channel

 

આમિર ખાન થયો ઈમોશનલ 

દીકરી ઇરા ને વિદાય કર્યા બાદ પહેલીવાર આમિર ખાને મીડિયા સાથે વાત કરી આ વાતચીત માં આમીરખાને તેની ભાવના વ્યક્ત કરી હતી.પોતાની દીકરી ના લગ્ન ને યાદ કરતા આમિર ખાને કહ્યું, ‘અમે છોકરીવાળા છીએ.મારી લાગણીઓ બિલકુલ શરણાઈ જેવી હતી. શરણાઈ માં એક એવો ગુણ છે કે તે તમને થોડું સુખ આપે છે અને થોડું દુઃખ પણ આપે છે, એનું મિશ્રણ છે. લાગણીઓની શરણાઈમાં સુખ પણ છે અને દુઃખ પણ છે, આ મારી લાગણી છે.’


તમને જણાવી દઈએ કે હજુ સુધી ઇરા અને નૂપુર ના લગ્ન ના પ્રસંગો પુરા નથી થયા. આજે મુંબઈ માં ઇરા અને નૂપુર ના લગ્ન નું ભવ્ય રિસેપ્શન યોજાશે જેમાં ઘણા મોટી હસ્તીઓ હાજરી આપશે.  

આ સમાચાર પણ વાંચો : Nayanthara Annapurni: ફિલ્મ અન્નપૂર્ણિ નો વિવાદ વધ્યો, નયનતારા અને નિર્માતા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, નેટફ્લિક્સ એ લીધું આ પગલું

 

Jennifer Winget Wedding 2026 ટીવી ક્વીન જેનિફર વિંગેટ આ તારીખે યુકેમાં લેશે સાત ફેરા! જાણો કોણ છે તેનો કરોડપતિ બિઝનેસમેન પતિ વિલિયમ ઇશમાએલ!
Aamir Khan Gouri Spratt Marriage Clarification ‘ટ્રોલર્સને આમિર ખાને આપ્યો જડબાતોડ જવાબ! ત્રીજા લગ્ન અને ‘લવ જેહાદ’ના વિવાદ પર તોડ્યું મૌન, આપ્યું આ મોટું નિવેદન!
Akshaye Khanna Viral Photo Anshula Wedding બોની કપૂરની દીકરીના લગ્નમાં અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રી ‘ધુરંધર’ની સક્સેસ પછી પ્રથમ વખત તસવીરો આવી સામે!
Alia Bhat Enters Tumbbad 2 રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ પૌરાણિક દુનિયામાં કરશે રાજ, ‘તુમ્બાડ ૨’ માં આલિયાના રોલને લઈને મોટો ખુલાસો!
Exit mobile version