Site icon

Jaya bachchan: ઇરા અને નૂપુર ના રિસેપશન માં ફરી જોવા મળ્યું જયા બચ્ચન નું આકરું વલણ, પાપારાઝી ને આપી આવી સલાહ

Jaya bachchan:જયા બચ્ચન ને જોઈ ને પાપારાઝી સતર્ક થઇ જાય છે. ઘણીવાર પાપારાઝી ને જયા બચ્ચનના ગુસ્સાનો શિકાર બનવું પડે છે. હવે ફરી એકવાર પાપારાઝી ને જયા બચ્ચને ઇરા અને નૂપુર ના રિસેપ્શન દરમિયાન સલાહ આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

jaya bachchan again gets angry with paps at ira nupur reception

jaya bachchan again gets angry with paps at ira nupur reception

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે 36 નો આંકડો છે. જયા બચ્ચન જે પણ ઇવેન્ટ માં જાય છે ત્યાં પાપારાઝી તેમને પોઝ આપવા કહેતા હોય છે પરંતુ જયા બચ્ચન ને આ પસંદ આવતું નથી અને તેઓ પાપારાઝી પર ગુસ્સે પણ થઇ જાય છે અને તેમને સલાહ પણ આપે છે. હાલમાં આવું જ કઈ જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે જોવા મળ્યું હતું. જયા બચ્ચન ઇરા અને નૂપુર ના રિસેપ્શન માં પહોંચી હતી જ્યાં તે ફરીથી પાપારાઝી થી નારાજ જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

જયા બચ્ચન થઇ પાપારાઝી થી નારાજ 

જયા બચ્ચન ઇરા અને નૂપુર ના લગ્ન ના રીસેપ્શન માં હાજરી આપવા આવી હતી. આ દરમિયાન તેની સાથે તેની દીકરી શ્વેતા નંદા અને સોનાલી બેન્દ્રે પણ જોવા મળ્યા હતા. જયા બચ્ચને તેની દીકરી શ્વેતા બચ્ચન સાથે પાપારાઝી ને પોઝ આપ્યા હતા. ત્યારબાદ સોનાલી બેન્દ્રે એ પણ જયા અને શ્વેતા સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન હંમેશની જેમ જયા બચ્ચન ટીઝીંગ મૂડમાં જોવા મળી હતી. તેણે પાપારાઝીને પૂછ્યું, “તમે કોણ છો?” ત્યારબાદ ફોટોગ્રાફર દ્વારા તેમને પોઝ અંગે સૂચના આપવા બદલ પાપારાઝી ને ફટકાર લગાવી હતી.


જયા બચ્ચન ના આવા વ્યવહાર ને લઈને ફરી એકવાર નેટીઝ્ન્સે તેની ટીકા કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Aamir khan: દીકરી ની વિદાય બાદ ભાવુક થયો આમિર ખાન, મીડિયા સામે વ્યક્ત કરી લાગણી

 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version