Site icon

સુર સમ્રાટ લતા મંગેશકર એ કોરોના માટે મુખ્યમંત્રી રાહત ફંડ માં આટલા લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, લોકોને પણ અપીલ કરી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

સુર સામ્રાજ્ઞી અને ભારત કોકિલા લતા મંગેશકર હવે લોકોની મદદે આગળ આવી છે. તેણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રાહત કોષ માં સાત લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.

Join Our WhatsApp Community

ડોનેશન આપતા સમયે તેણે લોકોને અપીલ કરી છે કે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે સમર્થ લોકો આગળ આવે.

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર થી અગાઉ અનેક લોકો મુખ્યમંત્રી રાહત કોષ તેમજ વડાપ્રધાન રાહત કોષમાં ડોનેશન આપી ચૂક્યા છે.

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?
 

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version