Site icon

સુર સમ્રાટ લતા મંગેશકર એ કોરોના માટે મુખ્યમંત્રી રાહત ફંડ માં આટલા લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, લોકોને પણ અપીલ કરી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

સુર સામ્રાજ્ઞી અને ભારત કોકિલા લતા મંગેશકર હવે લોકોની મદદે આગળ આવી છે. તેણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રાહત કોષ માં સાત લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.

Join Our WhatsApp Community

ડોનેશન આપતા સમયે તેણે લોકોને અપીલ કરી છે કે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે સમર્થ લોકો આગળ આવે.

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર થી અગાઉ અનેક લોકો મુખ્યમંત્રી રાહત કોષ તેમજ વડાપ્રધાન રાહત કોષમાં ડોનેશન આપી ચૂક્યા છે.

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?
 

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version