Site icon

ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર. 

બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે.

બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે.

કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

92 વર્ષીય ગાયક, હાલમાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

શાબ્બાશ! કોરોના વધતા પ્રકોપ વચ્ચે વિતરણ કરવામાં આવશે મફત કોરોના પ્રોટેક્શન કીટઃ આ વેપારી સંસ્થા આવી આગળ જાણો વિગત

Bobby Deol: શાહરુખના પુત્ર આર્યનના ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે બોબી દેઓલ બન્યો સપોર્ટ સિસ્ટમ, જાણો કેમ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સાઈન કરી ધ બેડસ ઓફ બોલિવૂડ
Anupama: શું સમર બાદ હવે અનુપમા થશે અનુજ ની એન્ટ્રી? મેકર રાજન શાહીએ આપ્યો મોટો સંકેત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: મિહિર-તુલસીના સંબંધમાં તણાવ લાવતી નોયના ની એન્ટ્રીથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે એકતા કપૂર ની સિરિયલ
Arbaaz Khan: અરબાઝ ખાન અને શૂરા બન્યા માતા-પિતા, તેમના ઘરે થયું નાના મહેમાન નું આગમન, ખુશીથી ઝૂમ્યો ખાન પરિવાર
Exit mobile version