Site icon

જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી… 

News Continuous Bureau | Mumbai

દેશના જાણીતા સંતુરવાદક(Santoor maestro ) પંડિત શિવકુમાર શર્માનું(Pandit Shivkumar Sharma)  કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. 
 
84 વર્ષના મહાન સંગીતકારે(music artist) આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા છે. 

Join Our WhatsApp Community

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની(Kidney) સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ(Dialysis) પર હતા. 

ભારતીય સંગીતને(Indian music) તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(International level) વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.

આ સમાચાર પણ વાંચો :  કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version